‘તાંડવ’ ની અસર આમિરખાનના ડ્રિમ પ્રોજેક્ટ ‘મહાભારત’ પર – આ વેબ સિરીઝ નહી બનાવવાનો લેવાયો નિર્ણય
આમિર ખાનની મહાભારત સિરીઝ નહી બને તાંડવની બબાલને લઈને આમિર ખાન અને ઓટીટીએ લીધો નિર્ણય મુંબઈ – ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ માં વ્યસ્ત આમિર ખાને તેની આ ફિલ્મ પછીની ફિલ્મ માટેનો વિષય નક્કી કરી લીધો છે અને આ સાથે તેમણે ખાતરી પણ કરી લીધી છે કે તેઓ તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એટલે કે વેબ સીરિઝ મહાભારત […]