કેજરિવાલ અને સિસોદિયા આજે ગુજરાતની મુલાકાતે આવશે, બન્નેની સુરક્ષાની આપ’એ માગ કરી
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ત્રણથી ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલ દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજથી એટલે કે, તા. 22મીથી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ડે. સીએમ મનીષ સીસોદિયા ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા […]