1. Home
  2. Tag "aap"

PM ડિગ્રી વિવાદમાં કેજરિવારની મુશ્કેલીઓ વધી, કોર્ટે સમન્સ પાઠવી હાજર રહેવા નિર્દેશ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. અરવિંક કેજરિવાર અને સંજયસિંહને સમન્સ ઈશ્યું કરીને તા. 7મી જૂનના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે નિર્દેશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની અરવિંદ કેજરિવાલે માંગણી કરી હતી. તેમજ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. દરમિયાન ગુજરાત યુનિવર્સિટીએ યુનિવર્સિટી વિશે […]

કર્ણાટકમાં મંત્રીઓના શપથ સમારોહમાં આપને ન મળ્યું આમંત્રણ, બીજેપી આપ પર સાધ્યું નિશાન કહ્યું કોંગ્રેસ આપને આ લાયક પણ નથી ગણતી

શપથ સમારોહમાં આપને ન મળ્યું આમંત્રણ ભાજપે આપ પર સાધ્યું નિશાન કહ્યુું કોંગ્રેસ આપને આ લાયક પણ નથી ગણતી દિલ્હીઃ આજે કર્ણટાક રાજ્યમાં કોંગ્રેસના મંત્રીઓનો શપથ સમારોહ યોજાયો હતો જો કે આ સમારોહમાં કોંગ્રેસ દ્રારા આમ આદમી પાર્ટીના કોી નેતાઓને આમંત્રણ આપવામાં નહોચું આવ્યું આ બબાતે ભારતીય જનતા પાર્ટીએ આપ પર કટક્ષા કર્યો હતો. જાણકારી […]

દિલ્હીમાં આજથી સબસિડીવાળી વીજળી બંધ કરવાની  AAPની મોટી જાહેરાત

દિલ્હીમાં આજથી સબસિડીવાળી વીજળી બંધ AAP સરકારે કરી મોટી જાહેરાત દિલ્હીઃ- આપ સરકારે અચાનક સબસિડીવાળી વિજળી આપવાનું બંધ કરવાનો નિર્ણય લીઘો છે.આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે લોકોને આપવામાં આવતી મફત વીજળી સબસિડી બંધ કરવાની જાહેરાત કરી છે. આજ રોજ શુક્રવારે તેની માહિતી શેર કરતા ઉર્જા મંત્રી આતિશીએ કહ્યું, ‘આજથી દિલ્હીના લોકોને આપવામાં આવતી સબસિડીવાળી વીજળી […]

AAP ને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો, ચૂંટણી પંચે NCP અને TMC પાસેથી દરજ્જો છીનવી લીધો

નવી દિલ્હી, 10 એપ્રિલ. ભારતીય ચૂંટણી પંચ (ECI)  સોમવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાનો રાષ્ટ્રીય પક્ષનો  દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપ્યો હતો. હવે દેશમાં કુલ 6 રાજકીય પક્ષોને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. AAPને ચાર રાજ્યો […]

અમદાવાદમાં આમ આદમી પાર્ટીએ મોડીરાત્રે વિવિધ વિસ્તારોમાં સરકાર વિરૂદ્ધ બેનરો લગાવ્યાં

અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં વડાપ્રધાનની વિરૂદ્ધમાં બેનર્સ લગાવતા પોલીસે તમામ બેનર્સ હટાવીને આપ’ના કાર્યકરો સામે ફરિયાદ નોંધી હતી. આ મુદ્દે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે બબાલ પણ થઈ હતી. દરમિયાન આમ આદમી પાર્ટીએ અમદાવાદમાં પણ જુદા જુદા વિસ્તારોમાં બેનરો લગાવતા પોલીસ અને મ્યુનિનું તંત્ર પણ દોડતું થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આમ […]

કર્ણાટકની તમામ સીટો પર ચૂંટણી લડશે આપ,દિલ્હીના સીએમ કેજરીવાલે કરી જાહેરાત

કર્ણાટકની ચૂંટણીને લઈને શંખ ફૂંકાયો કર્ણાટકની તમામ સીટો પર ચૂંટણી લડશે આપ દિલ્હીના સીએમ કેજરીવાલે કરી જાહેરાત દિલ્હી : કર્ણાટકની ચૂંટણીને લઈને શંખ ફૂંકાયો છે. 10મીએ મતદાન થવાનું છે અને 13મીએ પરિણામ આવશે. હવે આ જાહેરાત બાદ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી કર્ણાટકની દરેક […]

ભ્રષ્ટાચાર મામલે ભાજપાએ કોંગ્રેસ, આપ, આરજેડી અને જેડીયુ સહિતના પક્ષો ઉપર કર્યાં પ્રહાર

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય એજન્સીઓએ ગંભીર ગુનામાં સંડોવાયેલા મનતા રાજકીય આગેવાનો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. આ મુદ્દે વિપક્ષી નેતાઓ એકઠા થઈને કેન્દ્ર સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરી રહ્યાં છે. તેમજ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરાતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. દરમિયાન ભાજપાએ ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા ઉપર કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓને […]

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ,AAP આજે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન

દિલ્હી:રાજધાની દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સિસોદિયાની ધરપકડથી સમગ્ર રાજકારણમાં હલચલ મચી ગઈ છે.આમ આદમી પાર્ટી આ ધરપકડને તાનાશાહી ગણાવી રહી છે, જ્યારે વિપક્ષ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી આજે જોરદાર વિરોધ પ્રદર્શન કરશે.પાર્ટીના કાર્યકરો આજે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન […]

દિલ્હીમાં કથિત શરાબ કેલમાં ઈડીની ચાર્જશીટ, ગોવા ચૂંટણીમાં ફંડનો ઉપયોગનો ‘આપ’ ઉપર આક્ષેપ

નવી દિલ્હીઃ દિલ્હીમાં કથિત શરાબ કૌભાંડ કેસમાં ઈડીએ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ કૌભાંડથી મેળવવામાં આવેલા નાણાનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ ગોવા વિધાનસભા ચૂંટણીમાં કર્યો હોવાનું ખુલ્યું છે. 70 લાખ રૂપિયા રોકડની ચુકવણી તે સર્વે ટીનના વોલિન્ટિયર્સને આપવામાં આવ્યા હતા. વિજય નાયરએ અભિયાનથી જોડાયેલા કેટલાક લોકોને રકમ પ્રાપ્ત […]

AAP, ઓવૈસી અને ગુલામ નબી આઝાદનો રાજકીય પક્ષ BJPની B ટીમઃ જયરામ રમેશ

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં જયરામ રમેશે કહ્યું કે, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (MIMIM), આમ આદમી પાર્ટી (AAP) અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (DAP) ભાજપની ‘બી ટીમ’ છે. તેમણે આરોપ લગાવ્યો કે, દેશમાં કોંગ્રેસના મતો કાપવા માટે આ પાર્ટીઓને ઉભી કરવામાં આવી છે. દરમિયાન જયરામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code