1. Home
  2. Tag "aap"

પંજાબમાં ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા જ ‘આપ’ને જીતવાની આશા – દિલ્હી કાર્યલયને ફૂલોથી શણણારવામાં આવ્યું

આજે 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ પંજાબમાં આપ પાર્ટીને જીતવાની આશા પરિણામ પહેલા જ કાર્યલય સજાવ્યું ચંદિગઢઃ- આજે 10 માર્ચના રોજ વિધાનસભાની યોજાયેલી 5 રાજ્યોની ચૂંટણીના પિરાણામો જાહેર થવાના છે, આજ દરેક પાર્ટીનો ફેસલો આવશે આવી સ્થિતિમાં ઉત્તરપ્રદેશમાં જ્યા બીજેપીને જીતવાની આશાો સેવાઈ રહી છે ત્યા પંજાબમાં આપ પાર્ટીે વિશ્વાસ જતાવ્યો છે કે પોતાની પાર્ટીની જીત […]

અમદાવાદમાં AAPની મહિલા કાર્યકરોની મૌન રેલીઃ પોલીસે કરી અટકાયત

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાતમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટીના મહિલા મોરચા દ્વારા પ્રતિકાત્મક મોં પર કાળી પટ્ટી બાંધી AAP ગુજરાત પ્રદેશ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી મૌન રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પદયાત્રાની પોલીસ પરમિશન ન હોવાથી પ્રદેશ કાર્યાલય ખાતે મોટો પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો. મહિલા દિવસે […]

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ગામડામાં AAP અને શહેરમાં BJP મજબૂત: રિપોર્ટ

પંજાબ વિધાનસભાની ચૂંટણી ગામડામાં AAP મજબૂત જોવા મળી રહી છે તો શહેરોમાં BJPનું જોર ચંદીગઢ: પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં દરેક પાર્ટી દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકોના મત લેવા માટે મોટા મોટા વચન પણ આપવામાં આવી રહ્યા છે. આવામાં મીડિયા રિપોર્ટ અનુસાર પંજાબના ગ્રામ્ય વિસ્તારોમાં AAP પાર્ટીનું જોર જોવા મળી શકે તેમ છે તો […]

પંજાબમાં મતદાન પૂર્વે કવિ કુમાર વિશ્વારે અરવિંદ કેજરીવાલ ઉપર લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીમાં મતદાન માટે હવે માત્ર ચાર જ દિવસ બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આ દરમિયાન આમ આદમીના પૂર્વ નેતા અને જાણીતા કવિ કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે. કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, […]

સુરત: કુંદન કોઠીયા સહિત ‘આપ’ના કોર્પોરેટરો ભાજપમાં જોડાશે, ગુજરાતમાં આપ પાર્ટીને ઝટકો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ભાજપમાં જોડાશે સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય જ બાકી છે. તમામ પાર્ટી મેદાનમાં સંપૂર્ણ તૈયારીઓ સાથે ઉતરી આવી છે ત્યારે ચૂંટણી પહેલા હવે આપ પાર્ટીને ઝટકો લાગ્યો છે. જાણકારી અનુસાર કોર્પોરેટર કુંદન કોઠીયા સહિત સુરતના આમ આદમી પાર્ટીના કેટલાક વધુ  કોર્પોરેટર […]

સુરત AAPમાં વધુ ભંગાણના ભણકારા, વધુ બે કોર્પોરેટરો સંપર્ક વિહોણા બન્યા

સુરત: કોઈપણ પક્ષની વિચારધારાને અપનાવીને પક્ષના સિમ્બોલ પર ચૂંટણી લડીને જીતેલા કોરેપોરેટરો કે ધારાસભ્યો લોભ લાલચમાં આવી જઈને પાટલી બદલતા હોય છે. પક્ષાંતરનો સિલસિલો ખૂબ વધી રહ્યો છે. કોઈપણ રાજકિય પક્ષ એ એક વિચારધારા હોય છે. પક્ષાંતર કરી રહેલા જીતેલા સભ્યો પક્ષનો જ નહીં પણ પ્રજાનો પણ દ્રોહ કરી રહ્યા છે. સુરતમાં તાજેતરમાં આમ આદમી પાર્ટીના […]

પંજાબ વિધાનસભા ચૂંટણી:કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો આપ પાર્ટી પર પ્રહાર

પંજાબ વિધાનસભા ચૂંટણી સ્મૃતિ ઈરાનીનો આપ પાર્ટી પર પ્રહાર કહ્યું આપ પાર્ટી મંદિર નજીક દારૂની દુકાન ખોલે છે અમૃતસર: ઉત્તરપ્રદેશ બાદ જો વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અને રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો હોય તો તે છે પંજાબમાં. આ રાજ્યમાં કોંગ્રેસ દ્વારા તો આપ પાર્ટી પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે પણ સાથે સાથે હવે ભાજપ […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો, સુરતમાં પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાયાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટી (આપ) તુટી રહી છે. તાજેતરમાં જ આપના બે સિનિયર આગેવાનોએ પાર્ટીનો સાથ છોડ્યો હતો. દરમિયાન હવે સુરતમાં આમ આદમી પાર્ટીના પાંચ જેટલા કોર્પોરેટરોએ ‘આપ’ સાથે છેડો ફાડ્યો હોવાનું જાણવા મળે છે. આ તમામ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ મહામંત્રી […]

પંજાબમાં 2-2 સીટ પર ચૂંટણી લડી રહેલા CM ચન્ની હારી રહ્યા છે: કેજરીવાલનો કટાક્ષ

પંજાબમાં રાજકીય માહોલ ગરમ આપ અને કોંગ્રેસ આમને સામને કેજરીવાલે કર્યો સીએમ ચન્નીને લઈને કટાક્ષ દિલ્હી: પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસ અને આપ પાર્ટી આમને સામને હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના ચીફ દ્વારા પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને લઈને કટાક્ષ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું […]

પંજાબ બાદ હવે ગોવા ચૂંટણીમાં AAPએ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો

મુંબઈઃ ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગોવા સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ રાજ્યોની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં તાજેતરમાં પંજાબમાં જો આમ આદમી પાર્ટી જીતશે તો સાંસદ ભગવંત માનને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો હતો. હવે ગોવામાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવ્યો છે. ગોવામાં અમિત પાલેકરને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code