સોમનાથ મહાદેવના દર્શન કરીને મંદિર બહાર આવતા આપના ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવીનો વિરોધ કરાયો
વેરાવળઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો ત્યારે આમ આદમી પાર્ટીએ લોક સંપર્ક અભિયાન શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી હાલ ગીર-સોમનાથના પ્રવાસે આવ્યા હતા. જે અનુસંધાને બન્ને નેતાઓએ આજે સોમવારે સોમનાથ દાદાના દર્શન કર્યાં હતાં. આ દરમિયાન મંદિર બહાર બંને નેતાઓનો જોરદાર વિરોધ […]


