1. Home
  2. Tag "aap"

દિલ્હી ચૂંટણીઃ I.N.D.I.A માં ભંગાણ, SP બાદ હવે TMCએ પણ કોંગ્રેસને બદલે AAPને સમર્થન જાહેર કર્યું

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય તાપમાન વધ્યું છે, ઈન્ડિ ગઠબંધનમાં ભંગાણની શકયતાઓ જોવા મલી રહી છે. ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, ત્યારબાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપને હરાવી જોઈએ. ટીએમસી નેતા કુણાલ ઘોષે […]

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ચોક્કસ જીતશેઃ કેજરિવાલ

કેજરિવાલે પાર્ટીના નેતાઓ-કાર્યકરોને તૈયાર થવા કર્યું આહવાન દિલ્હીની જનતા “આપ” સાથે હોવાનો કેજરિવાલે કર્યો દાવો નવી દિલ્હીઃ દિલ્હીની તમામ 70 બેઠકો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે. ચૂંટણીની તારીખની જાહેરાત બાદ AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે ચોક્કસપણે જીતીશું. અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું કે, […]

દિલ્હી ચૂંટણીને લઈને પોસ્ટર વોર શરૂ, ભાજપાએ કેજરિવાલને ચૂંટણી હિન્દુ ગણાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય પાર્ટીઓમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભાજપા અને આમ આદમી પાર્ટી એક-બીજા ઉપર વાર-પલટવાર કરી રહ્યાં છે. સોમવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલએ પુજારી અને ગ્રંથી સમ્માન યોજનાની જાહેરાત કરી હતી. જેને લઈને મંગળવારે ભાજપાએ પૂર્વ મુખ્યમંત્રી કેજરિવાલ ઉપર કટાક્ષ કરતું પોસ્ટર […]

રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે આમ આદમી પાર્ટી ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આમ આદમી પાર્ટી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. સ્વાતિ માલીવાલે સોમવારે કહ્યું કે દિલ્હીના અન્ય વિધાનસભા મતવિસ્તારની ઓચિંતી મુલાકાત દરમિયાન, તેમણે આજ સુધી કોઈ વિસ્તારમાં આટલી ખરાબ હાલત જોઈ નથી. સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું, આજ સુધી કોઈ વિસ્તારમાં […]

કોંગ્રેસથી AAP નારાજ, મહાગઠબંધનના નેતાઓ સાથે મળીને બનાવશે આગામી પ્લાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની ‘આપ’એ તૈયારીઓ શરૂ કરી આમ આદમી પાર્ટી દિલ્હીમાં પણ એકલા હાથે ચૂંટણી લડશે અગાઉ ઈન્ડી ગઠબંધનને લઈને મમતા બેનર્જીએ કર્યું હતું નિવેદન નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ચાલી રહેલા શબ્દ યુદ્ધ ચાલી રહ્યું […]

AAP અને BJPની ફરિયાદો પર ચૂંટણી પંચનું આકરુ વલણ, દિલ્હીના CEOને આપ્યા આ નિર્દેશ

ભારતીય ચૂંટણી પંચ (ECI) એ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ને આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં મતદાર યાદી સુધારણા અંગે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. (એનસીટી) કરવા સૂચના આપી હતી. પંચે દિલ્હીના ચૂંટણી અધિકારીઓને મતદાર યાદીને કાઢી નાખવા અને તેમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને […]

હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપા કવતરુ ઘડીને જીતીઃ અરવિંદ કેજરિવાલ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે. આ પહેલા દિલ્હીમાં રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. આ દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનરે ભાજપ પર આકરા પ્રહાર કર્યો છે. એક્સ પર પોસ્ટ કરીને કેજરીવાલે ભાજપ પર લોકોના મત કાપવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત હરિયાણા અને […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને AAPએ બનાવી ખાસ રણનીતિ, 11 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે અને 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે હવે આગામી 3 મહિનામાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ પોતાની તૈયારીઓના શ્રી ગણેશ કરી દીધા છે. દરમિયાન […]

મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ પંજાબમાં ‘આપ’ના રાજ્યસભાના સભ્યના ઘરે દરોડા પાડ્યાં

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગના કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે સોમવારે  પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ઈટીની ટીમે જલંધર અને લુધિયાણામાં પણ દરોડા પાડ્યા છે. આ પહેલા શનિવારે EDએ પર્લ ચિટ ફંડ કૌભાંડના સંબંધમાં રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિકાસ પાસીના ઘર પર દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત […]

દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે અતિશી, ‘આપ’ના ધારાસભ્યદળની બેઠકમાં પસંદગી

અરવિંદ કેજરિવાલે અતિશીના નામનો પ્રસ્તાવ મુખ્યો હતો અતિશી હાલ આમ આદમી પાર્ટીનો મુખ્ય ચહેરા પૈકી એક નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં અરવિંદ કેજરિવાલના જામીન બાદ રવિવારે 48 કલાકની અંદર સીએમ પદ ઉપર અરવિંદ કેજરિવાલે રાજીનામું આપવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો હતો. તેમજ દિલ્હીના નવા સીએમ કોણ બનશે તેને વિવિધ અટકળો વહેતી થઈ હતી. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code