1. Home
  2. Tag "acharya pramod krishnam"

તો સુપ્રીમ કોર્ટ ચુકાદો આપત કે ભગવાન કૃષ્ણએ કરપ્શન કર્યું, આચાર્ય પ્રમોદ કૃષ્ણમને શું કહ્યું પીએમ મોદીએ

સંભલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલ્કિ ધામનો શિલાન્યાસ કરતા કહ્યુ કે કેટલાક લોકો બધાં સારા કામ મારા માટે જ છોડી ગયા છે. સંતો અને જનતાના આશિર્વાદ રહ્યા તો આગળ પણ આવું થશે. તેમણે કહ્યુ છે કે આજે આપણે દેશમાં જે સંસ્કૃતિક ઉદ જોઈ રહ્યા છીએ, તેની પ્રેરણા આપણા છત્રપતિ શિવાજી મહારાજમાંથી મળે છે. આજે તેમની જન્મજયંતી […]

ઈન્ડિયા ગઠબંધનને લઈને કોંગ્રેસના નેતાની ભવિષ્યવાણી, કેટલાક અન્ય પક્ષ પણ છોડશે દલદલ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એકલાહાથે ચૂંટણી લડવાની ઘોષણા કર્યા બાદ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ મોડમાં છે. ટીએમસીની ગેરહાજરી વિપક્ષી ગઠબંધનમાં મોટું ગાબડું છે. પરંતુ ટીએમસીએ કોંગ્રેસ સાથે સીટ શેયરિંગમાં સંમતિ નહીં સધાવાને કારણે આ પગલું ભર્યું છે. ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના નિકટવર્તી ગણાતા આચાર્ય પ્રમોદ કૃષ્ણે કોઈપણ પાર્ટીનું નામ લીધા વગર […]

આપણે રામથી છીએ, રામ આપણાથી નહીં: કૉંગ્રેસના નેતાએ જ પ્રાણપ્રતિષ્ઠામાં નહીં જવાના હાઈકમાન્ડના નિર્ણયની ઉડાવી ઠેકડી

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા અને કલ્કિ પીઠના પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કોંગ્રેસના નેતાઓના એ નિર્ણયની ટીકા કરી છે, જેમા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ નહીં થવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈની સાથેની વાતચીતમાં આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યુ છે કે જે પણ નેતા અથવા રાજકીય પક્ષના લોકો રામલલાની પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ નહીં થવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code