1. Home
  2. Tag "Acharya Pramod Kusnam"

રાહુલ ગાંધી શાહબાનોની જેમ રામ મંદિરના ચુકાદાને પલટવા માંગતા હતાઃ આચાર્ય પ્રમોદ કુષ્ણમ

નવી દિલ્હીઃ પૂર્વ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કુષ્ણમએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં મે 32 વર્ષ સુધી કામ કર્યું છે. જ્યારે રામ મંદિરનો આદેશ આવ્યો ત્યારે રાહુલ ગાંધીએ પોતના નજીકના લોકો સાથે બેઠક કરી હતી. જેમાં કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર બનશે તો તેઓ એક સુપરપાવર કમિટીની રચના કરશે. તેમજ રામ મંદિરના આદેશને પલટી દેવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code