અમદાવાદમાં આચાર્ય યુગભૂષણસૂરિજી દ્વારા ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઔર’ વિદ્વત સંમેલન યોજાશે
અમદાવાદઃ શહેરના પાલડીના ગીતાર્થ ગંગામાં “વસુધૈવ કુટુમ્બકમ કી ઓર”નું ત્રીજુ સંમેલન તા. 14 અને 15મી ડિસેમ્બરના રોજ યોજાશે. પ.પૂ. જૈનાચાર્ય યુગભૂષણસૂરિજીના નેતૃત્વમાં “વસુધૈવ કુટુમ્બકમ કી ઓર” નામથી 2 વખત મુંબઈ અને વડોદરામાં કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ.પૂ. જૈનાચાર્ય યુગભૂષણસુરિજી દ્વારા આજના અશાંત યુગની યુદ્ધ, ભૂ ભૌગોલિક-રાજકીય દુશ્મનાવટ અને પ્રભાવહીન બહુપક્ષીયવાદ જેવી વૈશ્વિક સમસ્યાઓના સમાધાન […]