1. Home
  2. Tag "across the country"

રાષ્ટ્રપતિ સહિત ટોચના નેતાઓએ દેશભરમાં રામ નવમીની શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હી, 26 માર્ચ 2026: આજે દેશભરમાં રામ નવમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. તે મર્યાદા પુરુષોત્તમ ના અવતાર ભગવાન શ્રી રામની જન્મજયંતિની ઉજવણી કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને રામ નવમીની શુભેચ્છાઓ પાઠવી. તેમના સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભગવાન રામની મહાકાવ્ય જીવનયાત્રા આપણને અર્થપૂર્ણ જીવન માટે સત્ય, ન્યાય અને સદ્ગુણના […]

ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં નવા શ્રમ સંહિતા લાગુ કરવા બદલ દેશના શ્રમિકોને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં નવા શ્રમ સંહિતા લાગુ કરવા બદલ દેશના શ્રમિકોને અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઘડવામાં આવેલા આ સંહિતા શ્રમ કાયદાના ઇતિહાસમાં સૌથી મોટો સુધારો છે. શાહે જણાવ્યું હતું કે આ સંહિતા કામદારોને લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષા, મહિલા કામદારો માટે સમાન તકો અને […]

સર્વોચ્ચ અદાલતે દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરાના અભાવ અંગે સુઓમોટો દાખલ કરી

નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે સર્વોચ્ચ અદાલતે આજે દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરાના અભાવ અંગે સુઓમોટો કેસ નોંધ્યો છે. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે એક મીડિયા રિપોર્ટની નોંધ લઈ ટાંક્યું કે, વર્ષ 2025ના પહેલા આઠ મહિનામાં રાજસ્થાનમાં પોલીસ કસ્ટડીમાં અગિયાર લોકોના મોત થયા હતા. અદાલતે પારદર્શિતા જાળવવા અને કસ્ટડીમાં થતા ત્રાસની ઘટનાઓને રોકવા માટે […]

દેશભરમાં 730 સંકલિત જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓ, 3382 જાહેર આરોગ્ય એકમો અને 602 ક્રિટિકલ કેર બોક્સ બનાવાયાઃ અમિત શાહ

મુંબઈઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેમાં પૂના લાઇફસ્પેસ ઇન્ટરનેશનલનું ભૂમિપૂજન કર્યું. આ પ્રસંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી મુરલીધર મોહોલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પુણે શહેર તેમજ રાજ્યભરના 6 હજાર વિદ્યાર્થીઓ […]

રાજધાની દિલ્હીમાં કોરોનાને કારણે પહેલું મૃત્યુ, દેશભરમાં 2500 થી વધુ એક્ટિવ કેસ

દેશભરમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 2500 ને વટાવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે 30 મે સુધીમાં દેશભરમાં 2710 કેસ નોંધાયા છે. કોરોનાના નવા વેરિએન્ટને કારણે દિલ્હીમાં પહેલું મૃત્યુ થયું છે. દિલ્હીમાં કોરોનાના 294 એક્ટિવ કેસ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર […]

અક્ષય તૃતીયા પર દિલ્હી NCR સહિત દેશભરમાં 12 હજાર કરોડનું સોનું વેચાયું, ભાવ આસમાને, છતાં દુકાનો પર ગ્રાહકોની ભીડ

બુધવાર (૩૦ એપ્રિલ) અક્ષય તૃતીયાનો શુભ દિવસ હતો, જેને હિન્દુ સંસ્કૃતિમાં સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રસંગે, દેશભરમાં સોના-ચાંદીની ખરીદીની ભારે માંગ હતી અને બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. જ્વેલર્સે આ માટે પહેલાથી જ ભારે તૈયારીઓ કરી લીધી હતી. દિવસના અંત સુધીમાં, એવો અંદાજ હતો કે દેશભરમાં લગભગ 12 હજાર […]

વિશ્વ હીમોફીલિયા દિવસ પર દેશભરમાં રક્તસ્રાવની વિકૃતિઓ પર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (ડીઇપીડબલ્યુડી)એ વિશ્વ હીમોફીલિયા દિવસ પર દેશભરમાં તેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ એન્ડ કમ્પોઝિટ રિજનલ સેન્ટર્સ (સીઆરસી) મારફતે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. રક્તસ્રાવના વિકાર અંગે જાગૃતિ લાવવા માટે વૈશ્વિક આરોગ્યસંભાળ પહેલ તરીકે આ દિવસ વાર્ષિક 17 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ […]

ગુજરાત સહિત દેશભરમાં કાલે 21 માર્ચે ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી કરાશે

• વર્ષ ૨૦૨૫માં વિશ્વ વન દિવસની થીમ “વનો અને ખોરાક” નક્કી કરાઇ • વનના મહત્વથી લોકોને અવગત કરાવવા માટે અનેક કાર્યક્રમો યોજાશે, ગાંધીનગરઃ પર્યાવરણ અને માનવજીવન માટે વનોનું મહત્વ પ્રતિબિંબિત કરવા દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા‌ 21 માર્ચને ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ મનાવવામાં આવે છે. આ તારીખને ઉત્તરી ગોળાર્ધમાં વસંત ઋતુની શરુઆત થતી હોવાથી પસંદ […]

દેશભરમાં ફળો, શાકભાજી અને ખાદ્યાન્નનાં પરંપરાગત બિયારણોનો વિસ્તૃત ડેટાબેઝ તૈયાર કરવા અમિત શાહની અપીલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL)નાં પરંપરાગત/મીઠાં બીજનાં સંબંધમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL) પરંપરાગત બિયારણના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે સતત પ્રયાસો કરી રહી છે. આ બેઠક દરમિયાન કેન્દ્રીય […]

શિવકાશીમાં આવેલા ફટાકડાના કારખાનામાંથી દેશભરમાં રૂ. 6 હજાર કરોડના ફટાકડાનું વેચાણ થયું

બેંગ્લોરઃ તમિલનાડુ ફટાકડા ઉત્પાદક સંઘે જણાવ્યું છે કે, રાજ્યના વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં આવેલા ફટાકડાના કારખાનામાંથી દિવાળીના તહેવાર નિમિત્તે દેશભરમાં 6 હજાર કરોડ રૂપિયાના ફટાકડાનું વેચાણ થયું છે. જોકે, સંઘના પદાધિકારીઓએ કહ્યું કે, ‘શિવકાશીમાં આવેલા 100 વર્ષ જૂના આતશબાજી ઉદ્યોગના ઉત્પાદનમાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે. ફટાકડા બનાવવામાં બેરિયમ નાઈટ્રેટ અને એક ફ્યૂઝથી જોડાયેલા બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code