ગાંધીનગરમાં સરકારી ક્વાટર્સ ખાલી ન કરનારા 100થી વધુ કબજેદારો સામે પગલાં લેવાશે
ગાંધીનગરઃ ગુજરાતની રાજધાની હોવાથી ગાંધીનગર શહેરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને રહેવા માટે ક્વાટર્સ સુવિધા આપવામાં આવે છે. ઘણા કર્મચારીઓ પોતાની નિવૃતિ બાદ પણ સરકારી ક્વાટર્સ ખાલી કરતા નથી. બીજી બાજુ કવાટર્સ મેળવવા માટે કર્મચારીઓનું વેઈટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. પાટનગર યોજના વિભાગના સરકારી મકાનોમાં રહેતા 100 જેટલા પૂર્વ કર્મચારીઓ છે. […]