અમદાવાદમાં લાલ દરવાજા નહેરૂબ્રીજ નજીક એસટી બસે એક્ટિવાને ટક્કર મારતા મહિલાનું મોત
અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત લાલ દરવાજા વિસ્તારમાં સર્જાયો હતો. એક દંપતી એક્ટિવા પર સવાર થઈને લાલ દરવાજા તરફ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે એસટી બસે એક્ટિવાને ટક્કર મારતા દંપતી રોડ પર પટકાયું હતું . જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે લોકોના ટોળાં […]