1. Home
  2. Tag "Actor"

બે ફિલ્મો ફ્લોપ થતાં આ અભિનેતા બોલીવુડને કર્યું અલવિદા, હવે ચલાવે છે કરોડોની કંપની

બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું જ્યારે તેમની કારકિર્દી ફ્લોપ થઈ અને કોઈ અન્ય ક્ષેત્રમાં હાથ અજમાવ્યો. આજે અમે તમને એવા જ એક સ્ટાર વિશે જણાવીશું જેની કારકિર્દીની પ્રથમ બે ફિલ્મો ફ્લોપ રહી હતી, જેના પછી તેણે બોલિવૂડને અલવિદા કહેવાનું શ્રેષ્ઠ માન્યું હતું. પરંતુ આજે આ અભિનેતા સો કરોડ રૂપિયાની કંપની […]

સંઘર્ષના દિવસોમાં આ અભિનેતાએ રેલવે સ્ટેશન ઉપર 27 દિવસ ગુજાર્યાં હતા

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે ઘણા સંઘર્ષ બાદ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી છે. આવા કલાકારોની યાદીમાં અનુપમ ખેરનો સમાવેશ થાય છે. પોતાની મહેનતના દમ પર ઈન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવ્યું. બોલીવુડમાં તેમણે એનેક સુપરહિટ ફિલ્મ આપી ચુક્યું છે. 40 વર્ષની લાંબી કારકિર્દીમાં તેમણે ઘણી ફિલ્મો કરી છે અને મજબૂત અભિનય કુશળતા પણ સાબિત કરી છે. જો કે, […]

IFFI 2024માં ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ અભિનેતા વિક્રાંત મેસીને એનાયત

મુંબઈઃ અભિનેતા વિક્રાંત મેસીને ગોવામાં 55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (આઇએફએફઆઇ)ના ભવ્ય સમાપન સમારંભમાં પ્રતિષ્ઠિત ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મેસીએ ભારતીય સિનેમામાં અસાધારણ પ્રદાન કર્યું હતું, જેના માટે ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી સંજય જાજુએ આ સન્માન પ્રદાન કર્યુ હતું. વિક્રાંત મેસીએ […]

કેરળઃ કથિત બળાત્કાર કેસમાં સંડોવાયેલા મનાતા અભિનેતા ભૂગર્ભમાં ઉતરી ગયા

બેંગ્લોરઃ કેરળ હાઈકોર્ટે મલયાલમ સિનેમામાં ‘MeToo’ કેસમાં અભિનેતા સિદ્દીકને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ કેરળ પોલીસ હવે અભિનેતાની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. પૂર્વ અભિનેત્રી દ્વારા તેમની સામે દાખલ કરાયેલા બળાત્કારના કેસમાં કોર્ટે સિદ્દીકની જામીન અરજી ફગાવી દીધી હતી. બીજી તરફ, અભિનેતા ભૂગર્ભમાં ઉતરી ગયાની અટકળો વહેતી થઈ છે. પોલીસે સિદ્દીકીના […]

કેરળ: અભિનેતા અને CPI(M) ધારાસભ્ય એમ. મુકેશ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાયો

પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો એક રિપોર્ટ બાદ અનેક જાણીતા કલાકારો સામે લાગ્યાં ગંભીર આરોપ કોચીઃ જાણીતા મલયાલમ ફિલ્મ અભિનેતા અને શાસક માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M) ના ધારાસભ્ય એમ. મુકેશ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. એક અભિનેત્રીએ મુકેશ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો, જેના આધારે આ કેસ નોંધવામાં આવ્યો હતો. મલયાલમ […]

મુંબઈમાં આમિર ખાને ખરીદ્યો લક્ઝરી એપાર્ટમેન્ટ, કિંમત જાણીને તમે પણ ચોકી જશો.

બોલિવૂડ એક્ટર આમિર ખાન રિયલ એસ્ટેટમાં રોકાણ કરતો રહે છે અને હવે તેણે નવી પ્રોપર્ટી ખરીદીને તેમાં વધારો કર્યો છે. આમિરે મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં લગભગ 9 કરોડ રૂપિયાનું એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આમિર ખાન પોતાની નવી પ્રોપર્ટીના કારણે ચર્ચામાં છે અહેવાલ મુજબ, આમિર ખાનના નામે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દસ્તાવેજો સ્ક્વેર યાર્ડ્સ વેબસાઈટમાં નોંધાયેલા છે, […]

સોનાક્ષી સિન્હાના લગ્ન 23 જૂને નહીં થાય, પણ આ ફંક્શન થશે! શત્રુઘ્ન સિંહાએ કહ્યું- પરિવારમાં થોડો તણાવ…

સોનાક્ષી સિન્હાનું ઘર સજાવવામાં આવ્યું છે. અભિનેત્રીએ પોતાના હાથ પર ઝહીર ઈકબાલ નામની મહેંદી પણ લગાવી છે. જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે, ચાહકો તેમના ફંક્શનથી સંબંધિત દરેક માહિતી માટે નિરાશા બતાવી રહ્યા છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે સોનાક્ષીનો પરિવાર આ લગ્નથી ખુશ નથી. તે હાજરી પણ આપશે નહીં. હવે શત્રુઘ્ન […]

અભિનેતા શેખર સુમન ભાજપમાં જોડાયા, ફિલ્મો બાદ હવે રાજનીતિમાં તાકાત દેખાડશે

બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયથી છાપ છોડનાર અભિનેતા શેખર સુમન હાલમાં ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’માં જોવા મળે છે. તે સિરીઝમાં તેના પાત્રને લઈને ઘણી ચર્ચામાં છે. દરમિયાન, અભિનેતાએ ફરીથી રાજકારણમાં પ્રવેશ કર્યો છે. અભિનેતા શેખર સુમન 7 મેના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આજે મંગળવારે શેખર […]

ઉજ્જૈનઃ મહાકાલેશ્વર મંદિરે પહોંચ્યા એક્ટર આશુતોષ રાણા, ભસ્મ આરતીમાં લીધો લાભ

નવી દિલ્હી: બોલિવુડ એક્ટર આશુતોષ રાણા મહાકાલના દર્શન કરવા મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચ્યા. જ્યા તેમને શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-આર્ચના કરી. મંદિરમાં આશુતોષ રાણાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. • આશુતોષ રાણાએ કર્યા બાબાના દર્શન આશુતોષ રાણાએ પણ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. એક્ટર ભસ્મ આરતી બાદ શ્રી મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં […]

તમિલનાડુઃ અભિનેતા અને DMDKના સંસ્થાપક કેપ્ટન વિજ્યકાંતનું નિધન

બેંગ્લોરઃ તમિલનાડુના દેસિયા મુરપોક્કુ દ્રવિડ કડગમ (ડીએમડીકે) નેતા વિજયકાંતનું ગુરુવારે ચેન્નઈમાં નિધન થયું હતું. જેઓ કોરોની ઝપટમાં આવ્યા હતા. અભિનેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડીએમડીકેએ જણાવ્યું હતું કે, શ્વાસ લેવામાં તકલિફને કારણે વિજ્યકાંતને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આર્પણ કરી હતી. સુત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code