1. Home
  2. Tag "actress"

અભિનેત્રી અંકિતા લોખંડેનો કાસ્ટિંગ કાઉચ પર મોટો ખુલાસો, પ્રોડ્યુસર સાથે સુવાની અપાય હતી “ઓફર”!

મુંબઈ: બિગ બોસ -17ની મશહૂર કન્ટેસ્ટન્ટ અને ટીવીની ફેમસ એક્ટ્રેસ અંકિતા લોખંડેએ તાજેતરમાં કાસ્ટિંગ કાઉચને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે તેના માટે ટેલિવિઝન પર સ્થાન બનાવવું આસાન ન હતું. નાની વયે એક સાઉથના પ્રોડ્યુસરને ઈન્ટરવ્યૂ આપતી વખતે કાસ્ટિંગ કાઉચનો ભોગ બનવું પડયું હતું. હાઉટરફ્લાઈની સાથેના એક ઈન્ટરવ્યૂમાં 9 મિનિટ અને 17 […]

ધ કેરળ ફાઈલ્સને લઈને વિવાદ વકર્યો, ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવનારાઓને ફિલ્મ અભિનેત્રીનો કરારો જવાબ

બેંગ્લોરઃ ધ કેરળ સ્ટોરી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાં બાદ વિવાદ ઉભો થયો હતો. કેરળની કથિત 32000 યુવતીઓનું ધર્મપરિવર્તન કરાવીને ISIS માટે સેક્સ સ્લેવ બનવા મોકલવામાં આવી હોવાના મામલે વિવાદ વકર્યો છે. દરમિયાન આ આક્ષેપને કેરળના સીએમ સહિતના અનેક આગેવાનોએ ફગાવ્યો હતો. દરમિયાન ફિલ્મની અભિનેત્રી અદા શર્માએ હવે ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવનારા આગેવાનોને આકરો જવાબ આપ્યો છે. […]

ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી વિભાગ, ગુજ.યુનિ. દ્વારા ‘શર્વિલક’ નાટકના ઉપક્રમે વ્યાખ્યાન યોજાયું.

અમદાવાદ: આજે ગુજરાતી વિભાગ, ભાષા – સાહિત્ય ભવન ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતી વિભાગ અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે સુધાબહેન દેસાઈ વ્યાખ્યાનમાળા આયોજિત થઈ હતી. જે અંતર્ગત જશવંત ઠાકર મેમોરિયલના સ્થાપક અને જાણીતા લેખક, નાટ્ય દિગ્દર્શક-નિર્માતા શ્રી અદિતિ દેસાઈએ રસિકલાલ પરીખના નાટક ‘શર્વિલક’ નાટક અને નાટક સ્વરૂપ વિશે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી […]

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી તબસ્સુમનું 78 વર્ષની વયે નિધન

મુંબઈ :બોલિવૂડની જાણીતી અભિનેત્રી તબસ્સુમ ગોવિલનું 78 વર્ષની વયે નિધન થયું છે.અહેવાલ મુજબ,તબસ્સુમનું શુક્રવારે સાંજે કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું.કાર્ડિયાક અરેસ્ટ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરના પ્રયાસો કંઈ ખાસ બતાવી શક્યા ન હતા. તેણે પોતાના શો ‘ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન’થી લોકપ્રિયતા મેળવી હતી. બે દિવસ પછી એટલે કે 21 […]

લાંબા સમય બાદ આ ફિલ્મથી અભિનેત્રી ઈશા દેઓલ ફરી કરી રહી છે એન્ટ્રી

મુંબઈઃ અભિનેત્રી ઈશા દેઓલ લાંબા સમય બાદ શોર્ટ ફિલ્મ એક દુવામાં સ્ક્રીન ઉપર પરત ફરી રહી છે. આ ફિલ્મની પ્રોડ્યુસર પણ ઈશા દેઓલ જ છે. દરમિયાન અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુહમાં ફિલ્મોથી દૂર જવા અંગે જણાવ્યું હતું કે, લગ્ન બાદ બાળકોનો જન્મ થયો હતો. બાળકો નાના હતા અને જીંદગીના તમામ પડાવનો આંનદ લેવા માંગતી હતી. મહિલાઓએ યોગ્ય […]

અભિનેત્રી પાયલ રોહતગીએ સોસાયટીના ચેરમેનને ધમકી આપતા ફરિયાદ

અમદાવાદ :  બોલીવુડની જાણીતી એક્ટ્રેસ પાયલ રોહતગી વિવાદમાં આવી છે. અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગી  સામે ફરિયાદ નોંધાઈ છે. સોસાયટીનાં સભ્ય પરાગ શાહ નામના તબીબે એક્ટ્રેસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે અભિનેત્રીની ધરપકડ કરી હોવાનું પણ જાણવા મળે છે. એક્ટ્રસ પાયલ રોહતગી ફરી એક વખત વિવાદ માં આવી છે. […]

અભિનેતા મોહિત રૈનાએ ખોટી અફવા ફેલાવનાર અભિનેત્રી સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ

મુંબઈઃ ટીવી સિરીયલ ‘દેવો કે દેવ મહાદેવ’થી ઘર-ઘરમાં જાણીતા બનેલા અભિનેતા મોહિત રૈનાએ અભિનેત્રી સારા શર્મા સહિત ચાર લોકો સામે મુંબઈના ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ચારેય જણાએ મોહિત રૈનાના જીવને ખતરો હોવાનો દાવો કરીને સોશિયલ મીડિયામાં મોહિત બચાવો અભિયાન શરૂ કર્યું હતું. પોલીસે આ અંગે મોહિતની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. […]

સાઉથની અભિનેત્રી સાંમથાની બોલીવુડના સ્ટાર રણબીર કપૂર સાથે કામ કરવાની ઈચ્છા

મુંબઈઃ સાઉથની જાણીતી અભિનેત્રી સામંથી અક્કિનેની હાલ મનોજ વાજપાઈ સ્ટાર વેબ સિરીઝ ધ ફેમિલી મેન-2ને લઈને ચર્ચામાં છે. આ વેબ સિરિઝ 4 જૂનના રોજ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થશે. સામંથા પહેલી વાર હિન્દી સિરીઝમાં જોવા મળી રહી છે. આ સિરીઝમાં એક આતંકવાદીના રોલમાં જોવા મળશે. સુત્રોના જણાવ્યા અનુસાર આ સિરીઝમાં અભિનેત્રી તમિલ લિબ્રેશન ફ્ન્ટની મેમ્બરના […]

ફિલ્મોમાં માતાનો અભિનય કરનારી અભિનેત્રી રીમા લાગુની પુણ્યતિથીઃ કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી

મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં માતાનો અભિનય કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી રીમા લાગુની આજે પુણ્યતિથી છે. વર્ષ 2017માં આજના જ દિવસે હાર્ટ એટેકથી તેમનું નિધન થયું હતું. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રીમા લાગુએ ટીવી સિરિયલ ઉપરાંત મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. રીમા લાગુને હિન્દી ફિલ્મોમાં માતાના કરેલા રોલને કારણે હંમેશા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code