1. Home
  2. Tag "Adalaj"

અડાલજમાં એક કંપનીના મેનેજરે ઓનલાઈન પાર્ટટાઈમ જોબની લાલચમાં 15.25 લાખ ગુમાવ્યા

ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો દાખલ, પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને 43,512ની રકમ રિકવર કરી, કંપનીના મેનેજરને ટેલિગ્રામ ગૃપમાં એડ કરીને પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી હતી ગાંધીનગરઃ જિલ્લાના અડાલજ ખાતે રહેતા ગોલ્ડલોન કંપનીના મેનેજર તરીકે નોકરી કરતા પાર્થ જશવંતભાઈ પંચોલીને ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબની લાલચ આપીને સાયબર માફિયાઓએ 15.25 લાખની ઠગાઈ કરતા […]

અડાલજ નજીક નર્મદા કેનાલ પાસે કોન્સ્ટેબલને લૂંટી લેનારો આરોપી પકડાયો

બે લુંટારૂ શખસ ચપ્પાની અણીએ 11500ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા, પોલીસે આરોપી પાસેથી 15 હજારની કિંમતના બે મોબાઇલ ફોન જપ્ત કર્યા, અન્ય ફરાર શખસની પોલીસે શોધખોળ આદરી ગાંધીનગરઃ જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે નર્મદા કેનાલ પાસે રોડ પર પોલીસ કોન્સ્ટેબલના બાઈક સાથે એક્ટિવા સ્કૂટર અથડાવીને ઝગડો કરીને રૂપિયા 11500ની લૂંટ કરીને બે […]

ગાંધીનગરના અડાલજ નજીક 14 દિવસ પહેલા થયેલા અકસ્માતમાં વૃદ્ધાનું મોત

ભાટથી ઈન્દિરાબ્રિજ તરફ જતા રોડ પર એસટી બસની અડફેટે વૃદ્ધાને ઈજાઓ થઈ હતી, વદ્ધાને સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, અડાલજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં અકસ્માતના બનાવો વધતા જાય છે. ભાટથી ઇન્દીરાબ્રીજ તરફ જતા કનોરીયા હોસ્પિટલ સામેના મેઇન રોડ પર બારેક દિવસ અગાઉ એસ.ટી બસની ટક્કરથી અજાણી રાહદારી […]

અડાલજ સર્કલથી ઉવારસદ જતાં રોડ પર કારની અડફેટે બાઈકસવારનું મોત

બાઈકસવાર રોડ ક્રોસ કરતા હતા ત્યારે કારએ ટક્કર મારી, હોસ્પિટલમાં લઈ જવાતા બાઈકસવારને મૃત જાહેર કરાયા, અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો, અડાલજ સર્કલથી ઉવારસદ તરફ જતાં રોડ પર કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે […]

અડાલજમાં ગૌચરની જમીન પર 100થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરાયા

અડાલજ હાઈવે પરની જમીનો ગૌચરની હોવાથી દબાણો ખડકાયેલા હતા, કોઈ કારણોસર દબાણો હટાવાતા નહોતા, દબાણોને કારણે હાઈવે પરની ટ્રાફિકની સમસ્યા વકરી હતી. ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં ગૌચરની જમીન પર વર્ષોથી કરાયેલા દબાણો દૂર કરવા માટે આદેશ કરાયા બાદ શહેર નજીક અડાલજમાં ગૌચરની જમીન પરના કાચા-પાકા 100થી વધુ દબાણો દુર કરવામાં આવ્યા હતા. ગૌચર જમીન ઉપર […]

અડાલજમાં રિક્ષામાં બેસાડી પ્રવાસીઓનો માલ-સામાન ચોરતી ગેન્ગના 3 શખસો પકડાયા,

ગાંધીનગરઃ શહેરના અડાલજ વિસ્તારમાં શટલિયા રિક્ષામાં મુસાફરોને બેસાડીને તેમના માલ-સામાનની અને દાગીનાની ચોરી કરતી ગેન્ગના ત્રણ શખસોને પોલીસે દબોચી લઈને 10 ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા સહિત 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગાંધીનગર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  ગાંધીનગર જિલ્લાના અડાલજ વિસ્તારમાં રિક્ષા ગેંગ તરખાટ મચાવતી હતી. છાશવારે મુસાફરોને રિક્ષામાં બેસાડી […]

અડાલજ નજીક નર્મદા કેનાલમાં ગાય ખાબકી, ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યું

ગાંધીનગરઃ અડાલજ નજીકથી પાસર થતી નર્મદા કેનાલમાં પાણી પાવી માટે એક ગાય ઉતરી હતી. અને કેનાલની દીવાલના ઢાળમાં પગ લપસતા ગાય કેનાલમાં ખાબકી હતી. અને ડુબવા લાગી હતી. પાણીમાંથી બહાર નિકળીવા માટે તરફડિયા મારતી હતી. દરમિયાન કોઈ રાહદારીએ આ દ્રશ્ય જોઈને ગાંધીનગરની ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આથી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કેનાલ પર દોડી […]

અડાલજના ત્રિમંદિરમાં અખિલ ભારતીય આંજણા સમાજની મહાસભાનું અધિવેશન યોજાશે

અમદાવાદઃ શહેર નજીક આવેલા અડાલજના ત્રિમંદિર ખાતે આગામી તા. 16મી એપ્રિલે અખિલ ભારતીય આંજણા સમાજની મહાસભાનું નવમું અધિવેશન યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  ઉપસ્થિતિ રહેશે. આ અધિવેશમાં દેશભરમાંથી આંજણા સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. અધિવેશનને સફળ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગરના અડાલજ ખાતે આવેલા દાદા ભગવાનના ત્રિ મંદિર ખાતે અખિલ ભારતીય આંજણા […]

વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે આધ્યાત્મિક શક્તિ જોડાય ત્યારે વિકાસના નવા પરિણામો સર્જાય: CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાના સહભાગી સંન્યાસીએ સાથે ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે સીધો સંવાદ કરતા જણાવ્યું હતું કે, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે આધ્યાત્મિકતા અને ધર્મનું અનુશાસન જોડાય છે ત્યારે વિકાસના નવા પરિણામો સર્જાય છે. રામકૃષ્ણ મિશન-રાજકોટ દ્વારા દેશ અને વિદેશના 125 સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તીર્થયાત્રા ગુરૂવારે […]

કાળુપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થતાં અડાલજમાં સાત દિવસનો મહોત્સવ

અમદાવાદઃ શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ પૂર્ણ થતાં અડાલજ ખાતે 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાત  દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 30 લાખથી વધુ લોકો દર્શનનો લાભ લેશે. 3 હજારથી વધુ સંતો, 1 હજાર પરસાદ સંત, 1800 સાંખ્યયોગી બહેનોના સહયોગ દ્વારા કાર્યક્રમ યોજાશે. 1 લી માર્ચના રોજ 10 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code