1. Home
  2. Tag "adani group"

GreenX Talks 2026: અદાણી ગ્રુપે અસાધારણ પ્રતિભાઓને ‘એબિલિટી એવોર્ડ્સ’ થી નવાજ્યા

અમદાવાદ, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬: અમદાવાદ સ્થિત અદાણી કોર્પોરેટ હાઉસ (ACH) ખાતે ‘GreenX Talks’ ની પાંચમી આવૃત્તિનું સફળ આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં અદાણી ગ્રુપના એ સિદ્ધાંતને ફરી મજબૂત કરવામાં આવ્યો કે વિકાસ માત્ર આંકડાઓથી નહીં, પણ સમાજના દરેક વર્ગના સમાવેશથી માપવામાં આવે છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ના ડાયરેક્ટર શ્રી જીત અદાણીએ જણાવ્યું […]

તમિલનાડુને ૫૫૮ મેગાવોટ વીજળી પૂરી પાડવા અદાણી પાવરને લેટર ઓફ એવોર્ડ

અમદાવાદ/ચેન્નાઈ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬: ૧૮.૧૫ ગીગાવોટની ઉત્પાદન ક્ષમતા ધરાવતી ભારતની સૌથી મોટી ખાનગી વીજ ઉત્પાદક કંપની અદાણી પાવરે આજે જણાવ્યું હતું કે તેની પેટાકંપની મોક્સી પાવર જનરેશન લિ. (MPGL) ને તમિલનાડુ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન (TNPDCL) તરફથી પાંચ વર્ષના સમયગાળા માટે ૫૫૮ મેગાવોટ (નેટ) વીજળી પુરી પાડવા માટે લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે. તમિલનાડુના […]

દિવા અને જીત અદાણીએ સંસારી જીવનનું પ્રથમ વર્ષ દિવ્યાંગ મહિલાઓની સંગે ઉજવ્યું

અમદાવાદ: ગુરુવારની સાંજે અમદાવાદના શાંતિગ્રામમાં આવેલી બેલ્વેડેર ક્લબના પટાંગણમાં અદાણી મંગલ સેવાએ ચિંતન, સાતત્ય અને પરિપૂર્ણતાના ભાવ સાથે તેની સ્થાપનાના એક વર્ષના રુડા અવસરની રંગદર્શી ઉજવણીમાં દિવા અને જીત અદાણી દ્વારા ૭ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ તેમના લગ્ન પ્રસંગે કરેલા આવકાર્ય નિર્ધારનો રણકો સંભળાયો. દિવ્યાંગોના શ્રેયાર્થની અદાણી યુગલની ધ્યેય નિષ્ઠાને સજોડે સીમાચિહ્નરૂપ બનાવી તેને સેવાનું […]

અદાણી એનર્જી સોલ્યુશન્સ દ્વારા ડિસ્કોમ્સમાં ૧ કરોડ સ્માર્ટ મીટરનું સીમાચિહ્નરૂપ વિતરણ

અમદાવાદ, ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૬: સંકલિત ઉર્જા ઉકેલો પૂરા પાડતી ભારતની ટોચની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) ડિસ્કોમ્સમાં ૧ કરોડ વીજ સ્માર્ટ મીટર સફળતાપૂર્વક પૂરા પાડી ભારતની જ નહી પરંતુ સંભવત વૈશ્વિક સ્તરની પ્રથમ કંપની બની છે. આગામી નાણાકીય વર્ષમાં બીજા ૧ કરોડ સ્માર્ટ મીટર પહોંચાડવાનું લક્ષ્ય છે.. ભારતના અદ્યતન મીટરીંગ આંતરમાળખાકીય સેવા પૂરી પાડવામાં અવ્વલ નંબરની […]

જાપાની ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR)એ અદાણી સમૂહની ત્રણ કંપનીને સિમાચિહ્નસમું રેટિંગ આપ્યું

અમદાવાદ, ૩૦ જાન્યુઆરી ૨૦૨૬: જાપાનની ટોચની રેટિંગ એજન્સી, જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR) એ ત્રણ અદાણી ઔદ્યોગિક સમૂહની અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ (APSEZ), અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) મળી ત્રણેય ગ્રુપ કંપનીઓને લાંબા ગાળાના વિદેશી ચલણ ક્રેડિટ રેટિંગને સ્થિર દૃષ્ટિકોણ સાથે સુપ્રત કર્યા છે. આ રેટીંગ અદાણી સમૂહની વૈશ્વિક ક્રેડિટ […]

નાણા વર્ષ-26ના 9 માસમાં અદાણી ગ્રીન એનર્જીએ ઊર્જા વેચાણમાં વાર્ષિક ધોરણે 37% વાર્ષિક વૃદ્ધિ નોંધાવી

અમદાવાદ, ૨૩ જાન્યુઆરી ૨૦૨૬: ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી નવીનીકરણીય ઊર્જા કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા સમયગાળાના મજબૂત વૃદ્ધિ અને કાર્યકારી શ્રેષ્ઠતા દર્શાવતા નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તાજેતરના એનર્જી ઇન્ટેલિજન્સ દ્વારા થયેલા વાર્ષિક રેન્કિંગમાં વિશ્વની પ્રથમ ક્રમાંકની હરિત ઉપયોગીતા કંપની તરીકે ઉભરી આવેલી અદાણી […]

અદાણી ટોટાલ ગેસના નાણા વર્ષ-૨૬ના નવ અને ત્રિમાસિક ગાળાના પરિણામો

અમદાવાદ, ૨૨ જાન્યુઆરી ૨૦૨૬: વ્યાપક માળખાગત વિકાસ મારફત ભારતના ઊર્જા લેન્ડસ્કેપમાં વ્યાપક પરિવર્તન લાવવાના તેના ધ્યેય તરફ સતત આગળ વધી રહેલી ભારતની અગ્રણી ઊર્જા સંક્રમણ કંપની અદાણી ટોટલ ગેસ (ATGL)એ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના પૂરા થયેલા ત્રિમાસિક અને નવ માસિક સમય દરમિયાનના તેના કામકાજ, માળખાગત અને નાણાકીય પ્રદર્શનની આજે જાહેરાત કરી. “ કંપનીની કાર્યદક્ષ ટીમે […]

અદાણી એનર્જી સોલ્યુશન્સનું ચાલુ નાણા વર્ષના ત્રીજા અને નવમા ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન

અમદાવાદ, ૨૨ જાન્યુઆરી ૨૦૨૬: વિશ્વ કક્ષાએ વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન, વિતરણ અને સ્માર્ટ મીટરિંગ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) એ આજે ​​૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને નવ માસિકના નાણાકીય અને કાર્યકારી પ્રદર્શનની આજે જાહેરાત કરી છે. અદાણી એનર્જી સોલ્યુશન્સના મુખ્ય કારોબારી અધિકારી કંદર્પ પટેલે […]

અદાણી પાવરને ઉત્કૃષ્ટ ESG પ્રદર્શન માટે NSE સસ્ટેનેબિલિટીની માન્યતા

અમદાવાદ:નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા ગ્રુપનું એક અંગ NSE સસ્ટેનેબિલિટી રેટિંગ્સ અને એનાલિટિક્સ લિ.એ જાહેરમાં ઉપલબ્ધ માહિતીના આધારે મૂલ્યાંકન કરી અદાણી પાવરને ‘૬૫’ ગુણ આપીને “એસ્પાયરિંગ” શ્રેણીમાં મૂકી હોવાનું ભારતના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી વીજ ઉત્પાદક અદાણી પાવર લિ.એ આજે જણાવ્યું હતું.   એક સરખા મૂલ્યાંકનમાં અન્ય તમામ મુખ્ય થર્મલ, મિશ્ર ઇંધણ અને સંકલિત ઊર્જા […]

શિરાચા ભાગવત કથા ખાતે ભક્તિવિભોર થયેલ શ્રોતાઓ ગરબે રમ્યા

શિરાચા, ૧૬ ડિસેમ્બર ૨૦૨૫: શ્રીમદ્ ભાગવત મહાપુરાણ કથાના ત્રીજા દિવસે આધ્યાત્મિક વાતાવરણ અત્યંત ભવ્ય, ભક્તિમય અને ઉલ્લાસમય બન્યું હતું. આ કથા સ્થળ પર વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને ધાર્મિક આગેવાનોની પાવન ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને વધુ પુનિત અને ગૌરવમય બનાવ્યું હતું. આજે શ્રોતા તરીકે પધારેલા મહાનુભાવોમાં સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંતશ્રી પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, મહેશ્વરી સમાજના પ્રસિદ્ધ ધર્મગુરુશ્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code