1. Home
  2. Tag "Address"

યુદ્ધમાં બેદરકારીની ભારે કિંમત ચુકવવી પડે છે: CDS જનરલ અનિલ ચૌહાણ

હૈદરાબાદ: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે શનિવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “યુદ્ધમાં કોઈ ઉપવિજેતા હોતા નથી. ભૂલોની શક્યતા નહિવત્ હોય છે અને બેદરકારીની કિંમત ખૂબ જ ભારે હોય છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે તાલીમ મેળવેલા અધિકારીઓ એવા સમયે ભારતીય વાયુસેના (IAF) માં જોડાઈ રહ્યા છે, જ્યારે એક ‘નવું સામાન્ય સ્વરૂપ’ મજબૂતીથી સ્થાપિત […]

ભારતનું ફૂટવેર ક્ષેત્ર આત્મનિર્ભરતા અને વૈશ્વિક નિકાસમાં વધારાની વિશાળ તકો ધરાવે છેઃ રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ FDDI ના દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું અને ભારતને વિશ્વનો બીજો સૌથી મોટો ફૂટવેર ઉત્પાદક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતનું ફૂટવેર ક્ષેત્ર ‘ચેમ્પિયન સેક્ટર’ છે, જે આત્મનિર્ભરતા અને વૈશ્વિક નિકાસમાં વધારાની વિશાળ તકો ધરાવે છે. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો દ્વારા સ્વાસ્થ્ય, સુવિધા અને વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા હાકલ કરી હતી. રાષ્ટ્રપતિ […]

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અને વક્ફ બિલ પર સરકારે ઝડપી ગતિએ આગળ વધ્યું: રાષ્ટ્રપતિ મુર્મુ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અને વક્ફ (સુધારા) બિલ જેવા કાયદાઓ ઝડપી ગતિએ લાગુ કરવામાં આવ્યા છે. સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરતી વખતે તેમણે એમ પણ કહ્યું કે સરકાર અભૂતપૂર્વ સિદ્ધિઓ દ્વારા ભારતની વિકાસ યાત્રાના આ અમૃત કાળને નવી ઉર્જા […]

ગ્રીન હાઇડ્રોજન વિશ્વના ઊર્જા લેન્ડસ્કેપમાં એક આશાસ્પદ યોગદાન તરીકે ઉભરી રહ્યું છે: મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશના માધ્યમથી ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગ્રીન હાઇડ્રોજન પરની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદમાં તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરીને તેમના સંબોધનની શરૂઆત કરી હતી અને કહ્યું કે, વિશ્વ એક મહત્ત્વપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે વધતી જતી અનુભૂતિ પર ભાર મૂક્યો હતો કે, જળવાયુ પરિવર્તન […]

ન્યાયતંત્રએ રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને રાષ્ટ્રીય અખંડિતતાની રક્ષા કરી છેઃ નરેન્દ્ર મોદી

ભારત મંડપમમાં જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદમાં સંબોધન પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબની હત્યા કેસનો કર્યો ઉલ્લેખ નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. સંબોધન દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ વિરુદ્ધ અપરાધોના કેસોમાં ઝડપી ન્યાયની વકાલત કરી હતી. મહિલાઓ સામેના ગુનાઓના કેસોમાં ઝડપી ન્યાયની જરૂરિયાત પર ભાર […]

નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ભારતના ભવિષ્ય માટે મહત્ત્વાકાંક્ષી વિઝન પ્રસ્તુત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસનાં તેમનાં ભાષણમાં ભવિષ્યનાં લક્ષ્યાંકોની શ્રેણીની રૂપરેખા રજૂ કરી હતી, જેનો ઉદ્દેશ ભારતની વૃદ્ધિને આકાર આપવાનો, નવીનતાને વેગ આપવાનો અને વિવિધ ક્ષેત્રોમાં દેશને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાનો છે. પ્રધાનમંત્રીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છેઃ 1.ઇઝ ઓફ લિવિંગ મિશનઃ પીએમ મોદીએ મિશન મોડ પર ‘ઇઝ ઓફ લિવિંગ’ને પૂર્ણ કરવાના […]

હું આપણી વ્યક્તિગત સ્વતંત્રતા અને નાગરિક અધિકારો માટે કામ કરવાનું યથાવત રાખીશઃ જો બિડેન

ચૂંટણીની રેસમાંથી ખસી જવાના નિર્ણયની ઘોષણા કર્યા પછી પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધિત કરતા, બિડેને અનેક મુદ્દાઓ પર પોતાની વાત અમેરિકાની જનતા સમક્ષ મુકી.. તેમણે પોતાના બાકી રહેલા રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમ્યાન કઇ બાબતો પર પોતે ફોક્સ કરશે તે અંગે પણ વાત કરી. જો બિડેને ડેમોક્રેટિક પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ માટે ચૂંટણી લડી રહેલી કમલા […]

રાજ્યસભામાં PM મોદીના સંબોધન વચ્ચે વિપક્ષનું વોકઆઉટ, અધ્યક્ષે વોકઆઉટની નિંદા કરી

નવી દિલ્હીઃ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડી’ના ઘટકોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. તેમની માંગ એવી હતી કે, વડાપ્રધાનના સંબોધન દરમિયાન વિપક્ષના નેતાને હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીએમ મોદીના જવાબ વખતે હસ્તક્ષેપ […]

સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધનને નરેન્દ્ર મોદીએ પ્રગતિ અને સુશાસનનો રોડમેપ ગણાવ્યો

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધનને વ્યાપક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, તેમાં પ્રગતિ અને સુશાસનનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે.  પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિએ ભારતની સિદ્ધિઓ અને સંભાવનાઓ તેમજ નાગરિકો માટે વધુ સારા જીવન માટે સામૂહિક પ્રયાસો દ્વારા બનાવવાની જરૂર હોય તેવા […]

ગાડીની આરસી પરનું સરનામું બદલવા માંગો છો? કયા દસ્તાવેજોની જરૂર પડશે અને કેવી રીતે બદલવું?

વાહન પંજીકરણ પ્રમાણપત્ર આરસીબુક જરૂરી દસ્તાવેજ હોય છે અને તેમાં દાખલ કરેલ વિગતો સચોટ હોવી જોઈએ, પણ વિવિધ પરિસ્થિતિયોના કારણે તેના પરની ડિટેલ ખોટી હોઈ શકે છે કે તેને અપડેટ કરવાની જરૂર પડે છે. વાહન આરસી પર સરનામાની ડિટેલ ઓનલાઈન કે ઓફલાઈન બંન્ને રીતે કરી શકાય છે. જોકે આરસી પર સરનામું બદલતા પહેલા ચોક્કસ દસ્તાવેજો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code