1. Home
  2. Tag "Adulteration"

પશુ ખાણદાણમાં પદાર્થો-કેમિકલની ભેળસેળ કરતાં ઈસમો સામે કડક કાર્યવાહી કરશે: રાઘવજી પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં પશુઓના ખાણદાણ ખાસ કરીને કપાસિયાના ખોળમાં વેપારીઓ, ઓઈલ મિલો તેમજ ઉત્પાદકો દ્વારા જુદા-જુદા કેમિકલો, બેન્ટોનાઈટ માટી, લાકડાનો વેર, અખાદ્ય અનાજ જેવા પદાર્થોની ભેળસેળ કરતા હોવાની ઘટનાઓ સામે આવી છે.  પશુઓ અને માનવના હિતમાં આવી ઓઇલ મીલો અને વેપારીઓ સામે  પગલાં કાર્યવાહી સુધીના કડકમાં કડક પગલાં લેવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, […]

કપાસિયાના ખોળમાં કેમિકલ, અખાદ્ય વસ્તુઓની થતી ભેળસેળ સામે સરકાર કડક કાર્યવાહી કરશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે. જ્યારે પશુઓ માટેના ખાણદાણમાં પણ ભેળસેળ કરવામાં આવી રહી છે. કપાસિયાના ખોળમાં લાકડાંનો વેર, બેન્ટોનાઈટ માટી, જુદા જુદા કેમિકલો, સડી ગયેલું અનાજ વગેરેની ભેળસેળ કરવામાં આવતી રહ્યાની ફરિયાદો ઊઠી છે. આ ભેળસેળયુક્ત કપાસિયાના ખોળથી પશુઓના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. ત્યારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે […]

ખોરાકમાં ભેળસેળ કરનારાઓને સામે આકરી કાર્યવાહી કરવામાં આવશેઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ “આપણે આપણા અમૃત કાળમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય રાખ્યું છે, તે જરૂરી છે કે આપણા નાગરિકો સ્વસ્થ હોય. સ્વસ્થ નાગરિક સ્વસ્થ રાષ્ટ્રની રચના કરે છે, જે સમૃદ્ધ રાષ્ટ્ર તરફ દોરી જાય છે. તેમ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે અત્યાધુનિક નેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના ઉદ્ઘાટન સમયે કેન્દ્રીય […]

માંગરોળ બંદર પર GFCCના પંપમાં ડીઝલના બદલે પાણી નીકળતા માછીમારોએ કર્યો હોબાળો

જુનાગઢઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. અને સૌરાષ્ટ્રના માછીમારી બંદરો પર માછીમારોને સબસિડીથી બોટ માટે ડીઝલ આપવામાં આવે છે. માંગરોળના બંદરે જીએફસીસીના પંપ પરથી ડીઝલનું વિતરણ કરાતું હોય છે. આ પંપ પર ડીઝલમાં પાણી ભેળવવામાં આવતું હોવાથી માછીમારીની ફરિયાદો હતી. અને આ અંગે અગાઉ માછીમારોએ રજુઆતો પણ કરી હતી. માછીમારોએ પંપ પર જઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code