નક્સલવાદથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યામાં ઘટાડો થયોઃ અમિત શાહ
નવી દિલ્હીઃ નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 12 થી ઘટીને છ થઈ હોવાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર નક્સલવાદ પ્રત્યે નિર્દય અભિગમ અપનાવીને અને સર્વાંગી વિકાસ માટે અથાક મહેનત કરીને “મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ ભારત”નું નિર્માણ કરી રહી છે. તેમણે કહ્યું […]