1. Home
  2. Tag "Agneepath Yojana"

અગ્નિપથ યોજના સાથે જોડાયેલી તમામ અરજીઓની દિલ્હી હાઈકોર્ટમાં થશે સુનાવણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી ભરતી યોજના ‘અગ્નિપથ’ને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજના સાથે જોડાયેલી અરજીઓને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દીધી છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે કેરળ, પંજાબ અને હરિયાણા, પટના અને ઉત્તરાખંડની હાઈકોર્ટને અગ્નિપથ વિરુદ્ધની તમામ પીઆઈએલને દિલ્હી […]

અગ્નિપથ યોજના: ભારતીય વાયુસેનામાં ભરતી માટે 3 દિવસમાં 56,960 રજીસ્ટ્રેશન થયું

ભારતીય વાયુસેનામાં ભરતી પ્રક્રિયા 3 દિવસમાં 56,960 રજીસ્ટ્રેશન થયું ભારતીય વાયુસેનાએ આપી જાણકારી દિલ્હી:ભારતીય વાયુસેના (IAF) ને રવિવાર સુધીમાં અગ્નિપથ ભરતી યોજના હેઠળ 56,960 અરજીઓ મળી છે.આ યોજના સામે ઘણા રાજ્યોમાં હિંસક વિરોધ પછી અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટેની નોંધણી પ્રક્રિયા શુક્રવારથી શરૂ થઈ. એટલે કે ત્રણ દિવસમાં લગભગ 57 હજાર ઉમેદવારોએ ભરતી માટે રજીસ્ટ્રેશન […]

અગ્નિપથ યોજના:આજથી એરફોર્સમાં ભરતી માટે રજીસ્ટ્રેશન શરૂ થશે

આવી ગયું વાયુ સેનામાં અગ્નિવીર ભરતીનું ફોર્મ આજથી agnipathvayu.cdac.in પર કરો અરજી   ઓનલાઈન પરીક્ષા 24મી જુલાઈ 2022થી થશે શરૂ દિલ્હી:ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુ તરીકે જોડાવાની ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. અગ્નિપથ ભરતી યોજના માટે નોંધણી 24મી જૂને સવારે 10 વાગ્યાથી શરૂ થશે અને 5મી જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે.ઓનલાઈન પરીક્ષા […]

અગ્નિપથ યોજનાના વિરોધમાં દિલ્હી કૂચની જાહેરાતને પગલે પોલીસ બંદોબસ્ત તૈનાત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

નવી દિલ્હીઃ સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાના વિરોધમાં ઘણી સંસ્થાઓએ ભારત બંધનું એલાન કર્યું હતું. બંધનું એલાન કરનારા કેટલાક સંગઠનોએ દિલ્હી કૂચની પણ જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસ આ અંગે સતર્ક બની હતી અને રાજધાનીના તમામ એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. જેથી સવારથી ધીમો પડેલો વાહન વ્યવહાર ટ્રાફિક જામમાં ફેરવાઈ ગયો હતો. […]

અગ્નિપથ યોજના:પ્રથમ વખત વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરાઈ,કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય 

અગ્નિપથ યોજના પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય પ્રથમ વખત વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરાઈ અગ્નિપથ યોજનાની જાહેરાત મંગળવારે કરી હતી જાહેરાત દિલ્હી:અગ્નિપથ યોજનાને લઈને કેન્દ્ર સરકારના રક્ષા મંત્રાલયે ગુરુવારે મોડી રાત્રે મોટો ફેરફાર કર્યો છે. રક્ષા મંત્રાલયે અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટેની મહત્તમ વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી દીધી છે.જે અંતર્ગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code