ભારત સરકારના વર્ષ 2025-26ના અંદાજપત્રને ખેડૂત હિતલક્ષી ગણાવતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ
કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપવા બદલ વડાપ્રધાનનો આભાર માનતા રાઘવજી પટેલ પ્રધાનમંત્રી ધાન-ધન્ય કૃષિ યોજનાકપાસ અને કઠોળની ઉત્પાદકતા વધારવા લાભદાયી નીવડશે, વિકસિત ભારત@2047ની સંકલ્પનાને ચરિતાર્થ કરનારૂ બજેટ છે ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા આજે રજૂ કરાયેલા ભારત સરકારના વર્ષ 2025-26ના અંદાજપત્રને કૃષિ મંત્રી રાઘવજી પટેલે નાગરિકલક્ષી અને ખાસ […]