1. Home
  2. Tag "Agriculture"

ગુજરાતમાં કૃષિ ક્ષત્રે હાઈ ટેકનોલોજીનો પ્રારંભ, ડ્રોનથી યુરિયા છંટકાવનો ટ્રાયલ રન યોજાયો

ગાંધીનગરઃ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રારંભ કરાયો છે. ખેતી વ્યવસાયમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને વધુ ને વધુ ઉત્પાદન મેળવવા અને ખેતીનો ખર્ચ ઘટાડવા માટે અવનવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે.  જેમાં ગાંધીનગરના માણસામાં ડ્રોન  દ્વારા નૈનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈફકો નિર્મિત નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો છે. […]

અભ્યાસમાં પશુઓના દૂધને લઈને ચોંકાવનારો ખુલાસો – એન્ટિબાયોટિક દવાઓના અવષેશો વધતા આરોગ્ય માટે જોખમી બની શકે છે

પશુઓના દૂધમાં એન્ટિબાયોટિકના વધુ અવશેષ એક અભ્યાસમાં થયો ખુલાસો   દિલ્હીઃ- સામાન્ય રીતે પશુોનું દૂધ ઘણી રીતે ઉપયોગી હોય છે જો કે દૂધમાંથી ઘણી દવાઓ પણ બનાવવામાં આવતી હોય છે, ત્યારે હવે પસુઓના દૂધ પર એક ખાસ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ઘણી સારી બાબતો સામે આવી છે. આ અભ્યાસમાં ગાય અને ભેંસના દૂધમાં […]

ગુજરાતના ખેડુતો હવે એફ-સી જાતના લેઈઝ ચીપ્સ માટે બટાકાની ખેતી કરી શકશે

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં બટાકાના ખેડૂતો સામે કરોડો રૂપિયાનો દાવો ઠોકનારી મલ્ટીનેશનલ કંપની ખેડૂતો સામે હારી ગઈ છે અને તેનો બૌદ્ધિક સંપદાના નામે બીજ પરનો અધિકાર રદ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી ખાતેની પીપીવી એન્ડ એફ આર ઓથોરિટી ઇન ઇન્ડિયાએ આ કેસમાં ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી કંપનીને જોરદાર લપડાક આપી છે. હવે બટાકાની FC-5 નામની જાત […]

નર્મદા કેનાલ અને જળાશયોમાં શેવાળની ખેતી કરીને બાયોફ્યુઅલ બનાવી શકાશે

અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવ સામે તેનો વિક્લ્પ શોધી દેવામાં આવ્યો છે.એક એન્જિનિયર સ્ટુડન્ટે કૃષિ વૈજ્ઞાનિકના માર્ગદર્શનમાં એક એવું ફ્યુઅલ તૈયાર કર્યું છે. કે, જેનાથી પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને ફ્યુઅલના વાહનો ચાલી શકે છે. આ ઇજનેરે શેવાળમાંથી બાયોફ્યુઅલનું સર્જન કર્યું છે અને તેને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની સ્વિકૃતિ પણ મળી ચૂકી છે. કેન્દ્રની માન્યતા બાદ […]

UP: 1970માં પૂર્વ પાકિસ્તાનથી આવેલા 63 હિન્દુ પરિવારોને ખેતી અને ઘર માટે અપાશે જમીન

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન સહિતના પડોશી દેશોમાંથી ધાર્મિક કારણોસર શરણ લેનારા પરિવારોને ભારતીય નાગરિકતા આપવામાં આવી રહી છે. દરમિયાન વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશથી આવીને ઉત્તરપ્રદેશના કાનપુરમાં વસવાટ કરનારા લગભગ 73 જેટલા હિન્દુ પરિવારોનું પુનઃવર્સન કરવામાં આવશે. તેમજ મકાનોના નિર્માણ માટે મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી 1.20 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. સુત્રોના […]

સરકારે ખાતર પર ભાવવધારો પરત ખેંચી સબસીડી વધારી,ખેડૂતોને રાહત

કેન્દ્ર સરકારનું ખેડૂતો માટે પગલું ભાવવધારો ખેચ્યોં પરત સરકારે ખેડૂતો માટે સબસીડી પણ વધારી દિલ્હી :કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ખાતરના ભાવ વધારાને પરત ખેંચવાની જાહેરાત કરી છે. ભારે વિરોધ બાદ અંતે કેન્દ્ર સરકારે ખેડૂતોને ખાતરના ભાવ વધારાથી રાહત આપી છે. રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારાનો બોજ ખેડૂતો પર નાખવાના નિર્ણયને પાછો ખેંચ્યો છે. મનસુખ માંડવિયા […]

પાકિસ્તાન ક્રિકેટનું સ્તર કથળ્યું : ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ કરાઈ ખેતી

દિલ્હીઃ પાકિસ્તાનમાં ક્રિકેટનું સ્તર છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ નીચે ગયું છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમનું પ્રદર્શન છેલ્લા કેટલાક વર્ષોમાં ખરાબ રહ્યું છે. દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના એક ક્રિકેટ સ્ટેડિયમમાં ખેતી કરવામાં આવે છે. મેદાનને ખેતરમાં ફેરવીને અહીં મરચુ અને દૂધીનું વાવેતર કરવામાં આવે છે. પાકિસ્તાનમાં ક્રિકેટ […]

ગીરસોમનાથમાં ભારે વરસાદના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત,ખેતીમાં પણ જોવા મળી શકે છે અસર

ગીર સોમનાથમાં ભારે વરસાદ ખેતીમાં પણ જોવા મળી શકે છે અસર એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી વેરાવળ : ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે જિલ્લામાં એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. વેરાવળ ખાતે પણ એનડીઆરએફની 18થી વધુ જવાનોની ટીમ પહોંચી ચુકી છે. NDRFના કમાન્ડર, જવાનો સાથે […]

ગિરગઢડાના ગ્રામ્ય પંથકમાં ખેતીવાડી વીજપુરવઠો ચાલુ નહીં કરાય તો 20મીથી આંદોલન કરાશે

ઊના:  તાઉ-તૈ વાવાઝોડાથી ગીર ગઢડા તાલુકામાં પણ ભારે નુકશાન થયું હતું. ઉપરાંત ડોળાસા પાસેના બોડીદર, સોનપરા, ઝીંઝરિયા, કાણકિયા, કરેણી અને આંબાવડ સહિતના અનેક ગામડાંઓમાં તા.17 મેના વાવાઝોડા બાદ હજુ સુધી ખેતીવાડી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો નથી. તેના કારણે ખેડૂતો પિયત કરી શકતા નથી. સૌથી વધુ દયાજનક હાલત પશુઓની છે. પાણી માટે વલખા મારી રહ્યાં […]

વાવાઝોડાને કારણે દહેગામના 86 ગામોના કૃષિપાકને સૌથી વધુ નુકશાનઃ સર્વેમાં બહાર આવેલી હકિક્ત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાએ માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ ઉત્તર ગુજરાતમાં પણ સારૂ એવું નુકશાન પહોંચાડ્યુ છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાથી દહેગામ તાલુકાના 86 ગામડાઓમાં પાકને સૌથી વધુ નુકશાન થયું છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરવામાં સર્વેમાં ગાંધીનગર જિલ્લામાં 33 ટકા નુકસાની થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તાઉ-તે વાવાઝોડાના કારણે ગાંધીનગર જિલ્લામાં પડેલા કમોસમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code