1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં ભગવાન પરશુરામજીની રથયાત્રા નીકળી, ઠેર ઠેર કરાયું સ્વાગત

યાત્રાના પ્રારંભ પહેલા પહેલગામ આતંકવાદી દૂર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ પરશુરામજીની પૂજા, અર્ચન, આરતી બાદ યાત્રાનુ ઠેર ઠેર સ્વાગત કરાયું યાત્રામાં સાધુ-સંતો સહિત બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા   અમદાવાદઃ શહેરમાં આજે પરશુરામજીની જન્મ જ્યંતિએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીની શોભા યાત્રા, પૂજા અર્ચના, […]

અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ

અમદાવાદઃ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત સરકાર સતર્ક બની છે, ત્યારે ફરી એકવાર અમદાવાદના મિની ‘બાંગ્લાદેશ’ એવા ચંડોળા તળાવ ખાતે પોલીસે મોટું ડિમોલિશન હાથ ધર્યુ છે. ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે, હવે અહીં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. હવે અહીં ગેરકાયદે રીતે બનેલી મિલકતોને તોડી પાડવામાં […]

અમદાવાદમાં એક વર્ષમાં 71.191 લોકોને કૂતરા કરડ્યાં, પ્રતિદિન 199 કેસ નોંધાય છે

શહેરના 15 વોર્ડમાં કૂતરાનો સૌથી વધુ ત્રાસ, કૂતરા કરડવાના સાબરમતી ચાંદખેડા, થલતેજ, મણિનગરમાં સૌથી વધુ કેસ નોંધાયા શહેરમાં રખડતા કૂતરાની સંખ્યા બે લાખથી વધુ અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કૂતરાના ખસ્સીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાંયે કૂતરાની વસતીમાં વધારો થઈ રહ્યો છે. તેના લીધે કૂતરા કરડવાના બનાવો પણ વધી રહ્યા છે.  શહેરમાં વર્ષ 2023-24માં 71,191 […]

અમદાવાદમાં ચંડાળો તળાવ વિસ્તારમાં તમામ ઘરોને તાળાં, ટોરેન્ટે વીજ જોડાણો કાપ્યા

અમદાવાદ પોલીસનું મેગો ઓપરેશન પોલીસ કમિશનરે ચંડાળા તળાવની લીધી મુલાકાત 143 બાંગ્લાદેશીઓના ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ   અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલા બાદ કેન્દ્ર સરકારે ગેરકાયદે વસાહતી સામે પગલાં લેવા આદેશ અપાતા ગુજરાત સરકારે અમદાવાદ સહિત જુદા જુદા શહેરોમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ સામે ઝૂંબેશ હાથ ધરી છે. અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓની મોટી […]

અમદાવાદના દાણીલીંબડામાં AMCના ફુડ વિભાગે શંકાસ્પદ તેલના 105 ડબ્બા સીઝ કર્યા

શંકાસ્પદ પામોલિન અને સોયાબીન તેલનો જથ્થો જપ્ત કરાયો શહેરમાં ખાણી-પીણીના સ્ટોલ પર ચેકિંગ કરાયું 529 કિલો ગ્રામ અને 608 લિટર અખાદ્ય જથ્થાનો નાશ કરાયો અમદાવાદઃ શહેરમાં ભેળસેળ અને હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોના વેચાણ સામે કડક પગલાં લેવા મ્યુનિ.કમિશનરે આદેશ આપ્યા બાદ એએમસીના ફુડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં દાણીલીમડા વિસ્તારમાં […]

અમદાવાદમાં શહેર યુવક કોંગ્રેસના પ્રમુખને ગેરશિસ્ત માટે સસ્પેન્ડ કરાયા

AICCના નિરીક્ષક અને આગેવાનોની હાજરીમાં ગાળાગાળી કરી હતી, કોંગ્રેસની સિસ્ત સમિતિએ લીધો ત્વરિત નિર્ણય, અમદાવાદઃ કોંગ્રેસમાં રાજ્યભરમાં અત્યારે જિલ્લા પ્રમુખની નિમવાની કામગીરી ચાલી રહી છે.ત્યારે બે દિવસ પહેલા શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના ભાણિયા અને શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ વિશાલસિંહ ગુર્જરે અન્ય કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી કરી હતી. AICCના નિરીક્ષક અને અન્ય આગેવાનોની હાજરીમાં ઘટના બની હતી. […]

અમદાવાદમાં AMC દ્વારા એસજી હાઈવે પર 5 ફુટ ઓવરબ્રિજ બનાવાશે

નિરમા યુનિવર્સિટી પાસે, થલતેજ અંડરપાસ વચ્ચે ફૂટ ઓવર બ્રિજ બનાવાશે પકવાન ક્રોસ રોડ નજીક, અને ગોતામાં પણ ફુટ ઓવરબ્રિજ બનાવાશે SG હાઈવે પર અકસ્માતો ઘટાડવા મ્યુનિએ કર્યો નિર્ણય અમદાવાદ: શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતા એવા એસજી હાઈવે પર રાહદારીઓ માટે 5 ફુટ બ્રિજ બનાવવાનો મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય લીધો છે. જેમાં નિરમા યુનિવર્સિટી, ગોતા, પકવાન ક્રોસ રોડ,  થલતેજ અંડરબ્રિજ, […]

અમદાવાદમાં હવે બીઆરટીએસ કોરીડોરમાં જ એએમટીએસ બસો દોડાવાશે

બીઆરટીએસના સ્ટેશન પરથી એએમટીએસ બસમાં બેસી શકાશે પ્રવાસીઓને બન્ને બસ સેવા એક જ સ્થળેથી મળશે રોડ પર ટ્રાફિકનું ભારણ ઓછું કરવા કરાયો નિર્ણય અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેના કારણે તમામ રોડ પર ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. ટ્રાફિકની સમસ્યા પણ વધતા જાય છે. બીઆરટીએસ કોરીડોરને લીધે રોડ સાંકડા […]

અમદાવાદમાં ગોમતીપુર વોર્ડમાં 200 છાપરા તોડવાની નોટિસથી રહિશોમાં આક્રોશ

છાપરાઓ 21 દિવસમાં ખાલી નહીં કરે તો બુલડોઝર ફેરવાશે 40 વર્ષથી લોકો છાપરામાં વસવાટ કરી રહ્યા છે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો છાપરાવાસીઓ આંદોલન કરશે અમદાવાદઃ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આંબાવાડીના છાપરા તથા ચકુડિયા મહાદેવ નજીક આશરે 200થી વધુ છાપરાઓને 21 દિવસમાં ખાલી કરવાની  મ્યુનિ.કોર્પોરેશને નોટિસ ફટકારતા છાપરાવાસીઓમાં આક્રોશ ઊભો થયો છે. છેલ્લા 40થી વધુ વર્ષથી […]

અમદાવાદની થલતેજ વિસ્તારની મ્યુનિ.શાળામાં પ્રવેશ માટે લાંબી લાઈનો

હવે ખાનગી સ્કૂલોમાં બાળકોને પ્રવેશ અપાવવાનો વાલીઓનો મોહ ઘટતો જાય છે મ્યુનિ, સ્કૂલો સ્માર્ટ બનતા વાલીઓ આકર્ષાયા ખાનગી સ્કૂલોની તોતિંગ ફી પણ વાલીઓને પરવડતી નથી અમદાવાદ: શહેરમાં હવે ખાનગી શાળાઓમાંથી મ્યુનિની શાળાઓમાં વાલીઓ પોતાના બાળકોને પ્રવેશ અપાવી રહ્યા છે. મ્યુનિના શાળાઓમાં માળખાકીય સુવિધાઓમાં વધારો કરીને સમયની માગ મુજબ કોમ્પ્યુટર લેબ સહિત ઉપકરણો વસાવીને સ્માર્ટ સ્કૂલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code