અમદાવાદઃ રથયાત્રા માર્ગના નવીનીકરણ અને આધુનિકીકરણ માટે વિશેષ આયોજન કરાયું
અમદાવાદ, 24 એપ્રિલ 2026: ભગવાન શ્રી જગન્નાથજીની સુપ્રસિદ્ધ રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા માર્ગના નવીનીકરણ અને આધુનિકીકરણ માટે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મધ્યઝોનના જમાલપુર વોર્ડમાં આવેલ શ્રી જગન્નાથજી મંદિરથી દર વર્ષે યોજાતી આ રથયાત્રામાં અમદાવાદ શહેર ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી લાખો ભક્તો ઉમટી પડે છે અને માર્ગ ઉપર ભગવાનના દર્શનનો લાભ લે છે.અત્રે […]


