1. Home
  2. Tag "ahmedabad airport"

અમદાવાદ એરપોર્ટ પરથી ₹37.20 કરોડની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો

ગાંધીનગરઃ નશીલા દ્રવ્યોની આંતરરાષ્ટ્રીય હેરફેરને એક મહત્ત્વનો ફટકો આપતાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 37.2 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે, જેની કિંમત આશરે રૂ. 37.2 કરોડ છે. ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતાં ડીઆરઆઈના અધિકારીઓએ અમદાવાદ કસ્ટમ્સના સહયોગથી બેંગકોકથી આવી રહેલા ચાર ભારતીય નાગરિકોને અટકાવ્યા હતા. તેમની છ […]

અમદાવાદ એરપોર્ટ પરથી કુવૈતથી આવેલા પ્રવાસી પાસેથી 16 લાખનું સોનું પકડાયું

કુવૈતથી બદામના પેકેટમાં 167.100 ગ્રામ સોનું સંતાડીને લવાયું હતું પ્રવાસીનો લગેજ સ્કેન કરતા ભાંડો ફુટ્યો એર ઈન્ટેલિજન્સ યુનિટે સોનાનો જથ્થો જપ્ત કર્યો અમદાવાદઃ સોનાના ભાવમાં અસામાન્ય વધારો થતાં દૂબઈ અને કુવૈતથી આવતા કેટલાક પ્રવાસીઓ દાણચોરીનું સોનું લઈને આવતા હોય છે. ત્યારે શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર એર ઈન્ટેલિજન્સ યુનિટે કુવૈતથી આવેલા એક પેસેન્જર પાસેથી 16 […]

અમદાવાદમાં રન-વેના વિસ્તરણ માટે અડચણરૂપ બાંધકામો દુર કરાશે

સરદારનગરમાં 50 વર્ષ જુના 210 મકાનો તોડી પડાશે ગુજરાત હાઇકોર્ટમાં કેવિયેટ દાખલ, લેન્ડ ગ્રેબિંગની પ્રક્રિયા શરૂ કરાઇ 3505 મીટરના લાંબા રન-વે સમકક્ષ 1610 મીટર બાકી રહેલા ટેક્સી-વેની કાર્યવાહી પૂર્ણ કરાશે અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર એર ટ્રાફિક વધતો જાય છે. હવે એર ટેક્સી અને ચાર્ટર્ડ ફ્લાઈટ્સની અવર-જવર વધી રહી છે. ત્યારે રન વેનું વિસ્તરણ […]

અમદાવાદના એરપોર્ટના રન-વે પર વાંદરા અને પક્ષીઓને ભગાડવા મહિને 20 લાખનો ખર્ચ

બર્ડહીટ ન થાય તે માટે સ્ટાફ સતત એરપોર્ટ પર દેખરેખ રાખે છે ફટાકડા ફોડીને પક્ષીઓને ભગાડવામાં આવે છે વાંદરા પર રન-વે પર ન આવી જાય તેની તકેદારી રાખવામાં આવે છે અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટના રન-વે પર ફ્લાઈટ્સ બર્ડહીટનો ભોગ ન બને તે માટે સતત તકેદારી રાખવામાં આવતી હોય છે. રન-વે પરથી વાંદરા અને પક્ષીઓને […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર 34.73 લાખનું સોનુ પકડાયુ

દૂબઈની ફ્લાઈટમાં આવેલી રાજકોટની મહિલાએ લેગિંગ્સમાં સોનુ છુપાવ્યુ હતુ પ્રવાસી મહિલા પાસેથી 24 કેરેટના 170 ગ્રામ સોનું મળી આવ્યું હતું બે દિવસ પહેલા અબુધાબીથી આવેલા બે પ્રવાસી પાસેથી 3 કિલો સોનું પકડાયું હતું અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીના કેસમાં વધારો થઈ રહ્યો છે, સોનાના ભાવમાં અસામાન્ય વધારો થતાં દાણચોરી પણ વધી […]

અમદાવાદના એરપોર્ટ પર જેહાદથી આવેલા પ્રવાસી પાસેથી 500 ગ્રામ સોનાનો જથ્થો મળ્યો

કસ્ટમ વિભાગે 44 લાખથી વધુનો સોનાનો જથ્થો જપ્ત કર્યો પ્રવાસીના ખિસ્સામાંથી 500 ગ્રામ વજનની સોનાની બે ચેઈન મળી પ્રવાસી કસ્ટમના અધિકારીઓને જોઈને ગભરાઈ ગયો અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જેદાહથી આવેલી ફલાઇટના પ્રવાસીઓના ચેકિંગ દરમિયાન કસ્ટમના અધિકારીને જોઈને એક પ્રવાસી ગભરાયેલો જણાતા તેની તલાસી લેતા તેની પાસેથી 44.75 લાખની કિંમતની 500 ગ્રામ સોનાની […]

અમદાવાદમાં એરપોર્ટ પર દૂબઈથી આવેલા પ્રવાસી પાસેથી 660.960 ગ્રામ સોનું મળ્યું

પ્રવાસીએ શરીરમાં બે કેપ્સુલ સંતાડી હતી બેંગકોકથી આવેલી મહિલા પાસેથી ગાંજો પકડાયો કસ્ટમ વિભાગે હાથ ધરી તપાસ અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દૂબઈથી આવેલી એક પ્રવાસી પાસેથી 53 લાખની કિંમતનું 660.960 ગ્રામનું સોનાનું 24 કેરેટનું બિસ્કિટ મળ્યુ હતું તેમજ બેંગકોકથી આવેલી એક મહિલા પાસેથી 2345 કિલોગ્રામ ગાંજો પણ કસ્ટમ વિભાગે પકડી પાડ્યો હતો. […]

ડીઆરઆઈએ અમદાવાદ એરપોર્ટ પર 2.35 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું

અમદાવાદઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીના ચતુરાઈભર્યા પ્રયાસનો પર્દાફાશ કર્યો હતો, જેમાં બે મિની એર કોમ્પ્રેસરના પિસ્ટન પોલાણમાં છૂપાવેલું 3 કિલો સોનું (અંદાજે ₹2.35 કરોડ) જપ્ત કરવામાં આવ્યું હતું. બેંગકોકથી આવી રહેલા એક ભારતીય નાગરિકને ચોક્કસ બાતમીના આધારે અટકાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ […]

DRIએ અમદાવાદ એરપોર્ટ પર 15 કિલો ગાંજા સાથે આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરોને પકડ્યા

DRIએ અમદાવાદ એરપોર્ટ પર 15 કિલો ગાંજા (હાઈડ્રોપોનિક કેનાબીસ) સાથે આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરોને પકડ્યા હતા, જેની કિંમત ગેરકાયદેસર બજારમાં 15 કરોડ રૂપિયા છે. ડ્રગની દાણચોરી સામેની એક મહત્વની કામગીરીમાં, ખાસ બાતમી પર કામ કરતા, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI), અમદાવાદ પ્રાદેશિક એકમના અધિકારીઓએ બેંગકોકથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા ભારતીય નાગરિકને અટકાવ્યો […]

અમદાવાદથી ત્રિવેન્દ્રમ, કોલકાતા સહિત 4 શહેરોમાં જવા હવે સીધી ફ્લાઈટ મળશે

પ્રવાસીઓ વધતાં 4 શહેરો સાથે હવે સીધી કનેક્ટીવીટી, અમદાવાદથી ત્રિવેન્દ્રમ સપ્તાહના 4 દિવસ ઉડાન ભરશે, ગુહાટી જવા માટે હવે રોજ સવારે 8.30 વાગ્યો ફ્લાઈટ ઉડાન ભરશે, અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટનેશનલ એરપોર્ટ પરથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા માટે વિવિધ શહેરો માટે સીધી ફ્લાઈટ્સની સેવા શરૂ કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code