1. Home
  2. Tag "Ahmedabad District"

અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે સુજીત કુમારે ચાર્જ સંભાળ્યો

અમદાવાદ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સુજીત કુમારે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સહિત કલેકટર કચેરીના વિવિધ વિભાગના અધિકારીઓએ કલેકટરને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુજીત કુમાર વર્ષ 2010ની કેડરના આઈએએસ (IAS) અધિકારી છે. મૂળ બિહારના વતની એવા સુજીત કુમાર B.A, M.A તથા M.philની […]

અમદાવાદ જિલ્લામાં શાળાઓમાં ડ્રોપઆઉટ થયેલા 7000 બાળકોને પુનઃ પ્રવેશ અપાયો

અમદાવાદ ગ્રામ્યની સ્કૂલોમાંથી 12000 બાળકો ડ્રોપઆઉટ થયા હતા, ભણતર અધવચ્ચે છોડનારા બાળકોને પુનઃ શિક્ષણ આપવાના પ્રયાસો હાથ ધરાયા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સરાહનીય કામગીરી અમદાવાદઃ ગુજરાતમાં શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો સૌથી વધુ છે. ત્યારે રાજ્ય સરકારે પણ શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના પ્રયાસો શરૂ કર્યા છે. અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં ધોરણ 9થી 12માં 12000 વિદ્યાર્થીઓ અધૂરા ભણતરે અભ્યાસ […]

લોકસભા ચૂંટણીઃ અમદવાદ જિલ્લામાં 30,700 દિવ્યાંગ મતદારો નોંધાયા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ઉપર તા. 7મી મેના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે. લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીપંચની કામગીરીમાં અમદાવાદ જિલ્લામાં કુલ 30,700 દિવ્યાંગ મતદારો નોંધાયા છે. તેમાં સૌથી વધુ દિવ્યાંગ મતદારો વિરમગામમાં નોંધાયા […]

અમદાવાદ જિલ્લાના 3 લાખ રેશનકાર્ડ ધારકો તંત્રના પાપે અનાજના પુરવઠોથી વંચિતઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત સરકારના ગેરવહીવટ-ભ્રષ્ટાચારી રીતરસમો – બિન આયોજનને લીધે સાતમ-આઠમ – જન્માષ્ટમીના તહેવારોમાં અમદાવાદ જિલ્લાના 3 લાખ કરતા વધુ રેશનકાર્ડ ધારકો ખાંડ, તેલ વિના રઝળી પડ્યા છે. તહેવારો દરમિયાન જ રેશનિંગ અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. સાતમ આઠમના તહેવાર ઉપર જ રેશન કાર્ડ ધારકો રાહતદરના અનાજના જથ્થાથી વંચિત રહી ગયા છે. તે આ […]

અમદાવાદ જિલ્લાની 5 બેઠક પર ગત ચૂંટણી કરતા મતદાનમાં ઘટાડો થતાં પરિણામ અણધાર્યા આવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી સોમવારે એકંદરે શાંતિપૂર્ણરીતે સંપન્ન થઈ, તમામ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયું છે. અને તા. 8મી ડિસેમ્બરે મતગણતરી થશે ત્યારે જ કોણ હાર્યુ કોણ જીત્યું એની ખબર પડશે. હાલ તો મતદાન પૂર્ણ થયા બાદ તમામ રાજકીય પક્ષો બેઠક વાઈઝ સમીક્ષા કરી રહ્યા છે. અમદાવા જિલ્લાની પાચ બેઠકોની ચૂંટણીમાં ગત […]

અમદાવાદ જિલ્લામાં ડાંગરનું 48,972 હેકટર અને કપાસનું 36,983 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર

અમદાવાદ: જિલ્લામાં સમયસરના વરસાદને કારણે ખેડુતો વાવણૂ કાર્યમાં જોતરાઈ ગયા છે. જિલ્લામાં નોંધપાત્ર વરસાદને કારણે ખરીફ પાકનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ વર્ષે ખરીફ સિઝન માટે કરવામાં આવેલા વાવેતરનો આંકડો 1 લાખ હેક્ટરને વટાવી ગયો છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જુદાં જુદાં વિસ્તારના ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. જેમાં ડાંગરની રોપણી 48,972 હેક્ટરમાં, કપાસનું […]

અમદાવાદ જિલ્લામાં પ્રિ-માન્સુન કામગીરીના આયોજન માટે કલેકટર કચેરીએ બેઠક મળી

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ વર્ષે 15મી જુન સુધીમાં મેઘરાજાનું વિધિવત આગમન થઈ જશે. ત્યારે ચોમાસા દરમિયાન સંભવિત અતિવૃષ્ટિ જેવી સ્થિતિ તેમજ રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ રહેવા સહિતના પ્રશ્નોના ઉકેલ માટે આગોતરૂ આયોજન કરવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી રહી.જેમાં […]

અમદાવાદ જિલ્લામાં કોરોનામાં માતા-પિતા ગુમાવનારા 5 બાળકોને રૂ.10 લાખની સહાય

અમદાવાદઃ  જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે દ્વારા કોરાનાની બિમારીના કારણે માતા-પિતા બંને ગુમાવનારા 18થી નાની વયના 5 બાળકોને સહાય અર્પણ કરવામાં આવી હતી. પીએમ કેર  ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ 5 બાળકોને 10 લાખ રૂપિયાના સહાયની પોસ્ટ એકાઉન્ટની પાસબુક આપવામાં આવી હતી. જિલ્લાના દસક્રોઇ તાલુકાના વહેલાલ ગામમાં રહેતા દંપતી રાજેશભાઇ અને મીનાક્ષીબેનનું જુલાઇ મહિનામાં કોરોનાની બીજી લહેરમાં […]

અમદાવાદના નવ તાલુકામાં ભારે વરસાદથી કૃષિપાકને થયેલા નુકશાન અગે સર્વે કરાયો

અમદાવાદઃ  જિલ્લામાં સતત વરસાદને કારણે ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. આ સિવાય અન્ય પાકને નુકસાન થયું છે. કે નહીં ? તે જાણવા માટે જિલ્લાના નવ તાલુકામાં ખેતીવાડી વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. આગામી સપ્તાહમાં સર્વે રિપોર્ટ આવ્યા બાદ નુકસાનીનો સાચો આંકડો જાણવા મળશે. જોકે પ્રાથમિક રિપોર્ટમાં સતત વરસાદને લીધે […]

ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરીમાં અમદાવાદ જિલ્લો મોખરે, 88 ગામોમાં 100 ટકા વેક્સિનેશન

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો સંભવિત ત્રીજા વેવ પહેલા જ વેક્સિનેશનના કાર્યને પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યમાં વેક્સિનેશનનો પ્રથમ ડોઝ પૂર્ણ કરવા માટે હેલ્થ વિભાગ ની ટીમ સજ્જ બની છે. આ માટે 200 જેટલા રસીકરણ કેન્દ્રો પર રસી આપવામાં આવી રહી છે. એક દિવસમાં 30 હજાર લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે. સૂત્રોના જણાવ્યા મુજબ રસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code