1. Home
  2. Tag "Ahmedabad Udaipur"

અમદાવાદ ઉદયપુર વચ્ચે ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ થતાં જ વંદે ભારત ટ્રેન શરૂ કરાશે

અમદાવાદઃ જામનગર-અમદાવાદ વચ્ચે તાજેતરમાં વંદે ભારત ટ્રેન શરૂ કરાયા બાદ હવે અમદાવાદ-ઉદેપુર વચ્ચે પણ વંદે ભારત ટ્રેન શરૂ કરાશે. હાલ અમદાવાદ-ઉદેપુર બ્રોડગેજ લાઈન પર ઈલેક્ટ્રિક ફિકેસનનું કામ ચાલી રહ્યું છે. આ કામ દોઢ મહિનામાં પુરૂ થવાની શક્યતા છે. કામ પુરૂ થતાં જ વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેનથી ઉત્તર ગુજરાતને પણ લાભ મળશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code