અમદાવાદમાં એલિસબ્રિજનું 26,78 કરોડના ખર્ચે મજબુતીકરણ કરીને હેરિટેજ સ્થળ તરીકે વિક્સાવાશે
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં અંગ્રેજોના શાસનકાળમાં બનેલો 130 વર્ષ જૂનો ઐતિહાસિક એલિસબ્રિજને વર્ષોથી વાહન વ્યવહાર માટે બંધ કરાયેલો છે. આ બ્રિજ હેરિટેજ સમો હોવાથી તેની જાળવણી માટે દરકાર લેવામાં આવી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એલિસબ્રિજનું રૂ. 26.78 કરોડના ખર્ચે મજબૂતીકરણ કરવામાં આવશે. એલિસબ્રિજને મજબૂત કર્યા બાદ વચ્ચેનો ભાગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આર્ક્ટિક્ચરલ એલીમેન્ટસ અંતર્ગત […]