1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં એલિસબ્રિજનું 26,78 કરોડના ખર્ચે મજબુતીકરણ કરીને હેરિટેજ સ્થળ તરીકે વિક્સાવાશે

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં અંગ્રેજોના શાસનકાળમાં બનેલો 130 વર્ષ જૂનો ઐતિહાસિક એલિસબ્રિજને વર્ષોથી વાહન વ્યવહાર માટે બંધ કરાયેલો છે. આ બ્રિજ હેરિટેજ સમો હોવાથી તેની જાળવણી માટે દરકાર લેવામાં આવી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એલિસબ્રિજનું રૂ. 26.78 કરોડના ખર્ચે મજબૂતીકરણ કરવામાં આવશે. એલિસબ્રિજને મજબૂત કર્યા બાદ વચ્ચેનો ભાગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આર્ક્ટિક્ચરલ એલીમેન્ટસ અંતર્ગત […]

અમદાવાદના મણિનગરમાં જવેલર્સની શોપ પર લૂંટારૂ ત્રાટક્યા, રિવોલ્વરની અણિએ 11.63 લાખની લૂંટ

અમદાવાદઃ શહેરમાં મણિનગરમાં ભૈરવનાથ ચાર રસ્તા પાસે જય ભવાની જવેલર્સ નામની દુકાનમાં રાતના નવેક વાગ્યાની આસપાસ ચાર અજાણ્યા લૂંટારૂ શખસો ઘુસી આવ્યા હતાં. અને એક ઇસમએ રિવોલ્વર કાઢીને જવેલર્સ અમૃત માળી સામે ધરી દીધી હતી. જ્યારે અન્ય એક લૂંટારૂ શખસે ઝપાઝપી કરીને ઇસકો ઠોક દે તેવું કહેતા જવેલર્સ ગભરાઇ ગયા હતાં. અને તેમણે આ લુંટારૂઓને […]

અમદાવાદમાં PMના કાર્યક્રમને લીધે જનપથથી સ્ટેડિયમનો રોડ આજે બપોરે 3 વાગ્યા સુધી બંધ રહેશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા. 22મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. દિલ્હીથી ખાસ વિમાનમાં વડાપ્રધાન 10.40 કલોકે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર આવી પહોંચશે. જ્યાંથી સીધા મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા સહકાર સંમેલનમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદીના આગમનને લીધે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને જનપથ-ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેઈટ સુધીનો […]

અમદાવાદના ગાંધી આશ્રમથી કલેકટર કચેરી સુધીનો રોડ કાયમી ધોરણે બંધ કરાશે, જાણો કેમ ?

અમદાવાદઃ શહેરમાં સાબરમતી ગાંધી આશ્રમ દેશ-દુનિયામાં જાણીતો છે. શહેરમાં બહારથી આવતા મહાનુભાવો ગાંધી આશ્રમની મુલાકાત લઈને મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ આપતા હોય છે. છેલ્લા ઘણા સમયથી 1200થી વધુ કરોડના ખર્ચે ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. જે અંતર્ગત ગાંધીઆશ્રમથી કલેક્ટર કચેરી સુધીના 200 મીટરના રોડને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે. વૈકલ્પિક માર્ગ તરીકે ગાંધી આશ્રમ […]

અમદાવાદમાં લાલદરવાજા AMTSના મુખ્ય ટર્મિનસના રિનોવેશન બાદ 7 મહિનામાં જ રોડ તૂટી ગયો

અમદાવાદઃ શહેરમાં લાલ દરવાજા ખાતે એએમટીએસના મુખ્ય બસ ટર્મિનસને રૂપિયા 8 કરોડના ખર્ચે રિડેવલપ કરવામાં આવ્યું છે. તેને માત્ર 7 મહિના થયા છે. ત્યાં બસ ટર્મિનસનો આરસીસી રોડ તૂટવા લાગ્યો છે. આમ નબળા બાંધકામને લઈને ફરિયાદો ઉઠતા મ્યુનિ.ના સત્તાધિશો હવે એવું કહી રહ્યા છે. કે, કોન્ટ્રાક્ટરના ખર્ચે રોડની મરામત કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના લાલા […]

અમદાવાદમાં બેઋતુને કારણે રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી, કોલેરા, ટાઈફોડ સહિતના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં હાલ રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, જેના કારણે રોગચાળો વકર્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ખાસ કરીને ઝાડા ઊલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો થયો છે. શહેરના દાણીલીમડા, અમરાઈવાડી અને રામોલ – હાથીજણ વિસ્તારમાં કોલેરા ફરી વકર્યો છે. ગત વર્ષના ઝાડા […]

અમદાવાદના SG હાઈવે પર ડમ્પરે બાઈકને મારી ટક્કર, એકનું મોત, એક ઈજાગ્રસ્ત

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે, શહેરમાં નવ નિર્મિત બિલ્ડિંગો માટે માલ-સામાનનું વહન કરતાં ડમ્પરો તેમજ મિક્ચર ડમ્પરોના ચાલકો બેદરકારીથી અને પૂર ઝડપે વાહનો ચલાવતા હોવાની ફરિયાદો પણ ઊઠી છે. દિવસ દરમિયાન પીકઅપ અવર્સમાં ડમ્પરો ટ્રાફિકજામ કરતા હોય છે. ત્યારે શહેરના એસજી હાઈવે પર કારગીલ પેટ્રોલ પંપ નજીક એક મિક્ચર ડમ્પરે  બાઈકને અડફેટે […]

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા રિક્ષાચાલકો સામે ઝૂંબેશ, 148 રિક્ષા જપ્ત કરાઈ

અમદાવાદઃ શહેરમાં સૌથી વધુ રિક્ષાચાલકો ટ્રાફિકનો ભંગ કરતા હોય છે. થોડા સમય અગાઉ રિક્ષા ચાલકના સ્ટંટના વીડિયો, બેફામ ડ્રાઇવિંગ સહિતના વીડિયો પણ વાયરલ થયા હતા. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાંથી  ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા રિક્ષાચાલકો સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. અને ટ્રાફિક પોલીસ એક જ દિવસમાં 148 રિક્ષાઓ ડિટેન કરવામાં આવી હતી. સોમવારે પણ  રિક્ષા […]

અમદાવાદના શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના બે સબ પોસ્ટમાસ્તરની ઉચાપતના કેસમાં ધરપકડ,

અમદાવાદઃ શહેરના પોસ્ટ વિભાગના એજન્ટોએ બચતકારોના નાણા ઉઠાવી લઈને કૌભાંડ આચરવાના ગુનામાં શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના બે સબ પોસ્ટ માસ્તરની પણ સંડોવણી હોવાનું જણાતા ક્રાઈમ બ્રાન્ચની ઇકોનોમિક અફેન્સ વિંગએ બન્ને પોસ્ટ માસ્તરોની ઘરપકડ કરી છે. આ  કેસમાં ખાતેદારોના નાણાંની બારોબાર ઉચાપત કરવામાં આવતી હતી અને તેમાં બન્ને સબ પોસ્ટ માસ્તર પણ સામેલ હતા. આ બનાવ અંગે […]

અમદાવાદમાં કૃષ્ણનગર ST ડેપોમાંથી બસ ઉઠાવીને ભાગેલો નશાબાજ ચોર દહેગામ નજીકથી પકડાયો

અમદાવાદઃ શહેરના કૃષ્ણનગર એસટી ડેપોમાંથી નશાબાજ શખસ  ST બસ હંકારીને બસ સાથે જ નાસી ગયો હતો. આ બનાવની પોલીસને જાણ કરાતા નરોડા પોલીસે અગલ અલગ ટીમો બનાવી સીસીટીવીના કૂટેજ મેળવીને તપાસ હાથ ધરી હતી. દરમિયાન દહેગામ તરફ એસટી બસ જતી હોવાની માહિતી મળતા લોકોશન ટ્રેક કરીને પોલીસે દહેગામના કનીપુર પાસેથી એસટી બસને આરોપી સાથે પકડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code