મિલાનથી ભારતીયોને આજે પરત લાવશે એર ઇન્ડિયાની સ્પેશ્યલ ફ્લાઇટ, પરિવાર સાથે દિવાળી ઉજવશે
નવી દિલ્હી: એર ઇન્ડિયાએ ડ્રીમલાઇનર વિમાનમાં ટેકનિકલ સમસ્યાને કારણે ફસાયેલા 250 થી વધુ મુસાફરોને પરત લાવવા માટે મિલાનથી દિલ્હી માટે એક ખાસ ફ્લાઇટ ચલાવી છે. ફસાયેલા મુસાફરોએ ફરિયાદ કરી છે કે તેઓ દિવાળી માટે ભારત પાછા ફરી શકશે નહીં. એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અસરગ્રસ્ત મુસાફરો તહેવારોની મોસમ માટે સમયસર ભારત પાછા ફરી […]


