ભાવનગર – મુંબઈ વચ્ચે વિમાનસેવા શરૂ થશે, આવતીકાલ 25 ફેબ્રુઆરીથી બુકિંગ શરૂ
ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા નવી દિલ્હી/ભાવનગર, 24 ફેબ્રુઆરી, 2026 ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીને કરેલી રજૂઆતને પરિણામે સફળતા મળી છે.આગામી તા. ૨૯ માર્ચથી ભાવનગરથી […]


