ઈન્ડિગો સંકટ યથાવત, સાતમાં દિવસે 450થી વધુ ફ્લાઇટ્સ રદ
નવી દિલ્હીઃ દેશની અગ્રણી એરલાઈન ઈન્ડિગોનું ઓપરેશન સંકટ સાત દિવસ પછી પણ થાળે પડ્યું નથી. સોમવારે વિવિધ એરપોર્ટ પર 450થી વધુ ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેના કારણે હજારો મુસાફરો અટવાયા હતા. ભારતે અગાઉ ક્યારેય આટલું મોટું સંકટ જોયું નથી, તેથી સરકારે ઈન્ડિગોને તાત્કાલિક પોતાનું ઓપરેશન સુધારવા અને મુસાફરોને થતી મુશ્કેલીઓ દૂર કરવાના નિર્દેશ […]


