1. Home
  2. Tag "AJIT PAWAR"

જલગાંવ ટ્રેન દૂર્ઘટના ચા વાળાએ આગની અફવા ફેલાવતા સર્જાઈઃ અજીત પવાર

પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે જલગાંવ ટ્રેન અકસ્માત એ પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાવવાનું પરિણામ હતું, જે ટ્રેનની અંદર ચા વેચનાર દ્વારા ફેલાવવામાં આવી હતી. આ અફવાને કારણે લોકો ગભરાઈ ગયા અને કેટલાક મુસાફરોએ ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. મુંબઈ જતી પુષ્પક એક્સપ્રેસમાં ઈમરજન્સી ચેઈન ખેંચાયા બાદ, કેટલાક મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતર્યા […]

ભાજપ ફરી એકનાથ શિંદે અને અજિત પવારને પાવર બતાવશે, એકલા હાથે ચૂંટણી લડવાનો પ્લાન

મહારાષ્ટ્રમાં ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 133 બેઠકો જીતીને ચમત્કાર કર્યો હતો. માત્ર 148 બેઠકો પર લડેલી ભાજપે લગભગ 90 ટકા બેઠકો જીતી છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપની આ સૌથી મોટી સફળતા છે. તેની પાછળ આરએસએસનું આયોજન અને મહેનત પણ એક કારણ માનવામાં આવે છે. આ દરમિયાન આરએસએસ અને ભાજપે પણ નાગરિક ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી […]

સરકાર બનતા જ અજિત પવારને મોટી રાહત, આવકવેરા વિભાગ 1000 કરોડની સંપત્તિ પરત કરશે

મહારાષ્ટ્રમાં મહાગઠબંધન સરકારની રચના સાથે નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મોટી રાહત મળી છે. આવકવેરા વિભાગે 2021માં 1000 કરોડ રૂપિયાથી વધુની જપ્ત કરેલી સંપત્તિઓને મુક્ત કરી છે. બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન્સ પ્રિવેન્શન એપેલેટ ટ્રિબ્યુનલે તેમની અને તેમના પરિવાર સામે બેનામી સંપત્તિ ધરાવવાના આરોપોને રદ કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. શપથ લીધાના એક દિવસ પછી રાહત […]

મહારાષ્ટ્રમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય ગરમાગરમી વચ્ચે આજે મહાયુતિની નવી સરકાર બની છે. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં આયોજીત એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં હતા. આ ઉપરાંત નવી સરકારમાં ફરીથી બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. શિસવેનાના પ્રમુખ એકનાથ શિંદે અને એનસીપીના પ્રમુખ અજીત પવારએ નાયબ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં […]

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ મહાયુતિની ભવ્ય જીત બાદ મહાયુતિના સભ્ય ભાજપા, શિવસેના(શિંદે) તથા એનસીપી (અજીત પવાર) દ્વારા નવી સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમના સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ અજિત પવારની NCPએ 38 ઉમેદવારોની યાદી જાહેર કરી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે અજિત પવારની NCPએ 38 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એનસીપીની ઉમેદવાર યાદીમાં છગન ભુજબળને યેવલાથી અને હસન મુશ્રીફને કાગલથી ટિકિટ આપવામાં આવી છે. અજિત પવાર પોતે તેમની પરંપરાગત બેઠક બારામતીથી ચૂંટણી લડવાના છે. આ ઉપરાંત કોપુરગાવથી આશુતોષ કાલે, અકોલેથી કિરણ લહામટે, બસમતથી ચંદ્રકાંત ઉર્ફે રાજુ નવઘરે, ચિપલુનથી […]

અજીત પવારની જાહેરાત, મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગઠબંધન નહીં કરે પાર્ટી, NDAમાં તિરાડની અટકળો શરૂ

એનસીપીના વડા અજિત પવારે જાહેર કર્યુ છે કે તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સ્વતંત્ર રીતે લડશે. અજીત પવારની આ જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં રાજકીય વર્તુળોમાં ભાજપ-એનસીપી ગઠબંધનને લઈને અટકળો ચાલી રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) એ પણ બુધવારે રાજ્યમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન અંગે મોટો દાવો કર્યો હતો. એનસીપી (શરદ પવાર) ના પ્રવક્તાએ કહ્યું […]

કેન્દ્રીય કેબિનેટમાં એનસીપીને સ્થાન ન મળતા અજિત પવાર નારાજ !

મુંબઈઃ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની મંત્રી પરિષદમાં મહારાષ્ટ્રના છ સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ચાર અને સહયોગી શિવસેના અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે)ને એક-એકને મંત્રીપદ મળ્યો હતો. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળના નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ પ્રફુલ પટેલને સ્વતંત્ર હવાલો સાથે રાજ્ય પ્રધાનની ભાજપની ઓફરને […]

અટકળોનો અંત શરદ પવાર સાથે નહીં જાય અજીત પવાર જૂથના ધારાસભ્યો, બેઠકમાં સૌએ આપી ખાતરી

પરિણામો પછી, અજિત પવાર જૂથના ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક મુંબઈની ટ્રાઇડન્ટ હોટલમાં યોજાઈ હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યોએ સર્વાનુમતે કહ્યું હતું કે ભલે લોકસભાના પરિણામો સારા નથી આવ્યા પણ તેઓ અજિત પવારની સાથે જ રહેશે. તેમને કોઈ નહીં છોડે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે તે બેઠકમાં ધારાસભ્યોએ એવો પણ દાવો કર્યો હતો કે તેમાંથી […]

મહારાષ્ટ્રમાં મોટો ખેલ?: કૉંગ્રેસમાં શરદ પવારના જોડાવાની અટકળો, અનિલ દેશમુખે ભણ્યો નનૈયો

મુંબઈ: પોતાના ભત્રીજા અજીત પવારને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણી ચિન્હ મળ્યા બાદ અચાનક રાજકીય રીતે નબળા થઈ ગયેલા શરદ પવાર મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ખેલ કરવા જઈ રહ્યા છે. ઝી ન્યૂઝના અહેવાલમાં સૂત્રોને ટાંકીને દાવો કરાયો છે કે એક સમયના દિગ્ગજ કોંગ્રેસી નેતાઓમાં સામેલ એવા શરદ પવાર પોતાની જૂની પાર્ટીમાં વાપસી કરવા જઈ રહ્યા છે. તેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code