NCPના શરદ પવારને રાજીનામા અને નિવૃત્તિને મુદ્દે અજીત પવારે માર્યો ટોણો
મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકારણના ચાણ્ક્ય ગણાતા એનસીપીના વડા શરદ પવાર સાથે તેમના ભત્રીજા અજીત પવારે બળવો કરીને પોતાના સમર્થકો સાથે એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના અને ભાજપની સરકારમાં જોડાયાં હતા. તેમજ અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યાં હતા. દરમિયાન અજીત પવારે એનસીપીના ધારાસભ્યોની ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. જેમાં 35થી વધારે ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ […]