1. Home
  2. Tag "akhilesh yadav"

પોલીસ કોઈની જાતિને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરતી નથીઃ ઉત્તરપ્રદેશ પોલીસ વડા

મંગેશ યાદવ એન્કાઉન્ટર કેસને લઈને રાજકારણ ગરમાયું પોલીસે જાતિ જોઈને કાર્યવાહી કર્યાંનો વિપક્ષનો આક્ષેપ પોલીસ વડાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં લખનઉ: ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં એક લૂંટ કેસના આરોપી મંગેશ યાદવના પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોતને લઈને વિપક્ષના આક્ષેપો વચ્ચે ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમારે તમામ આરોપીને નકારી જણાવ્યું હતું કે, પોલીસ કોઈની પણ જાતિ […]

રાહુલ, અખિલેશ અને તેજસ્વીની સરકાર બનશે તો ભારતને પાકિસ્તાન-બાંગ્લાદેશ બનાવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરીરાજ સિંહએ ઈન્ડી ગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. બેગુસરાયમાં પત્રકારો સમક્ષ તેમણે જણાવ્યું હતું કે, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી મુસ્લિમ વોટ બેંક ઉપર નિર્ભર છે. તેમની સરકાર બનશે તેઓ બિહાર અને ઉત્તરપ્રદેશમાં શુક્રવારને રજા જાહેર કરી દેશે. તેમજ દેશમાં રાહુલ ગાંધી, અખિલેશ […]

‘અરે ભાઈ અમને પણ કોઈ ખ્યાલ નહોતો’ વિપક્ષના નેતા તરીકે ચૂંટાતા માતાપ્રસાદ પોતે જ ચોંકી ગયા હતા

અખિલેશના રાજીનામા બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે શિવપાલ યાદવને વિપક્ષના નેતા બનાવવામાં આવી શકે છે. પરંતુ જ્યારે અખિલેશે માતા પ્રસાદના નામની જાહેરાત કરી ત્યારે બધાને આશ્ચર્ય થયું. ખુદ માતા પ્રસાદ પણ માની શકતા ન હતા. સપા પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે યુપી વિધાનસભામાં વિપક્ષના નેતાની જાહેરાત કરી હતી. અખિલેશે બ્રાહ્મણ ચહેરા માતા પ્રસાદ પાંડેને […]

ખોટા પ્રચારનો પર્દાફાશ થાય છે ત્યારે લોકો હતાશ થઇ અંદરો-અંદર લડવા લાગે છેઃ અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે બંગાળમાં મમતા બેનર્જી સાથે એક મંચ પર આવી ભાજપ પર નિશાન સાધ્યું હતું.. તેમણે આ પ્રસંગે મમતા બેનર્જીની પ્રશંસા પણ કરી અખિલેશ યાદવ રવિવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આયોજિત ‘શહીદ દિવસ’ રેલીમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અખિલેશ યાદવે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સામે ભાજપ વિશે […]

ઉત્તરપ્રદેશ: BJPના નારાજ મનાતા ધારાસભ્યોને અખિલેશે આપેલી ઓફર બાદ રાજકીય ગરમાવો

લખનઉઃ ઉત્તરપ્રદેશની ભાજપા સરકારના ધારાસભ્યોમાં હાલ અંદરખાને આંતરીક નારાજગી પ્રવર્તી રહી હોવાની ચર્ચાઓ તેજ બની છે. દરમિયાન અખિલેશ યાદવે આવા ધારાસભ્યોને લઈને ચોંકાવનારી ઓફર કરી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું છે કે, “મોનસૂન એક ઓફર છે – 100 લાવો અને સરકાર બનાવો.” અખિલેશ યાદવની આ ટ્વીટ બાદ ઉત્તરપ્રદેશના […]

અખિલેશે ભાજપના નેતાઓને આપી મોનસૂન ઓફર, જાણો સોશિયલ મીડિયા પર શું કહ્યું

યૂપી ભાજપમાં હાલ અંદરો-અંદર મોટા ડખા ચાલી રહ્યા છે ત્યારે.. સપાના વડા અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરીને લખ્યું, ‘મોનસૂન ઓફરઃ 100 લાવો, સરકાર બનાવો!’, એટલે કે ભાજપમાંથી 100 ધારાસભ્યો લાવો અને રાજ્યમાં સપાની સરકાર બનાવો. જ્યારે અખિલેશ યાદવનું આ નિવેદન આવ્યું છે તે સમય ઘણો ખાસ છે. જોકે સરકાર પડે તેવી શક્યતા […]

કોણ લેશે અખિલેશ યાદવનું સ્થાન, યૂપી વિધાનસભામાં નેતા વિપક્ષના પદ માટે આ નામ રેસમાં સૌથી આગળ

કન્નૌજથી સાંસદ ચૂંટણી જીત્યા બાદ અખિલેશ યાદવે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.. તેઓ કરહાલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પણ હતા. હવે કરહાલ બેઠકની સાથે વિપક્ષના નેતાનું પદ પણ ખાલી થયું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતાના નવા ચહેરાને લઇને રાજકીય ગરમાવો વધી ગયો છે. હવે પાર્ટી આવતા અઠવાડિયે નવા ચહેરા માટે નામો […]

લોકસભાના ડેપ્યુટી સ્પીકર મામલે રાહુલ અને અખિલેશને ચિરાગ પાસવાનનો સણસણતો જવાબ

નવી દિલ્હીઃ લોકસભામાં સ્પીકર પદે ઓમ બીરલા ચૂંટાયા બાદ તમામ નેતાઓએ તેમને અભિનંદન આપ્યાં હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ઓમ બિરલા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન ચિરાગ પાસવાને પોતાની આગવી સ્ટાઈલમાં ડેપ્યુટી સ્પીકર મામલે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને ચાબખા માર્યાં હતા. લોકસભા સ્પીકરની ચૂંટણીમાં મળેલી જીત બાદ એનડીએ ખુશ દેખાઈ […]

અખિલેશ યાદવે ઈન્ડી ગઠબંધનની સરકાર બનાવવાની આશા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગુરુવારે ઈન્ડી ગઠબંધનની સરકાર બનાવવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં જ્યારે ગણતરી થાય છે ત્યારે આશા અને અપેક્ષાનો ક્યારેય અંત આવતો નથી. ઈન્ડી ગઠબંધન બહુમતીથી દૂર છે, કારણ કે તેના ખાતામાં 234 બેઠકો આવી છે. લોકસભામાં બહુમતી માટે 272 બેઠકો જરૂરી છે. જો કે […]

અખિલેશના ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું એક જાતિને બીજા જાતિના લોકો સાથે લડાવ્યા, ઇલેકટોરલ બોંડ દ્વારા આચર્યો મોટો ભ્રષ્ટાચાર

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી પર શ્રેણીબદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. રાજધાની લખનૌમાં એસપી ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અખિલેશ યાદવે ચૂંટણી બોન્ડ સહિત અનેક મુદ્દાઓ પર શાસક પક્ષને ઘેર્યો હતો. યુપીના પૂર્વ સીએમએ કહ્યું કે સામાજિક રીતે ભાજપે દેશની સૌહાર્દ બગાડી છે. પેપરો લીક થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code