1. Home
  2. Tag "akhilesh yadav"

અટલજીની સમાધી ઉપર નમન બાદ રાહુલ ગાંધીએ ફરીથી રાજકીય પંડિતોને ચોંકાવ્યા

નવી દિલ્હીઃ કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળેલી કોંગ્રેસની બારત જોડો યાત્રા નવા વર્ષમાં નવા સ્વરૂપમાં ઉત્તરપ્રદેશમાં દસ્તક આપશે. 3 જાન્યુઆરીના રોજ યાત્રા ગાઝિયાબાદની લોકની બોર્ડરથી ઉત્તરપ્રદેશમાંથી પ્રવેશશે. રાહુલ ગાંધીની સાથે પદયાત્રામાં સામેલ થવા માટે વિપક્ષના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યાં છે. સપાના પ્રમુખ અખિલેશ યાદવ, બસપાના વડા માયાવતી, આરએલડી અધ્યક્ષ જ્યંત ચૌધરી, સુભાસપાના વડા ઓમ પ્રકાશ […]

મૈનપુરી પેટાચૂંટણીઃ યાદવ પરિવાર એક સાથે હોવાનું દર્શાવવાનો અખિલેશનો પ્રયાસ

માત્ર ચાર મહિના પહેલા જ સમાજવાદી પાર્ટી પાસેથી ‘ઔપચારિક સ્વતંત્રતા’ મેળવનાર પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ યાદવ ફરી એકવાર સંબંધોના ‘વશ’ બની ગયા છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ તેમની પત્ની અને મૈનપુરીના ઉમેદવાર ડિમ્પલ યાદવ સાથે સૈફઈમાં શિવપાલ યાદવના ઘરે પહોંચ્યા હતા અને સમર્થન અને આશીર્વાદ મેળવ્યા હતા. પહેલા અખિલેશ અને પછી શિવપાલે ‘મીટિંગ’ની તસવીરો […]

મૈનપુરી પેટાચૂંટણીઃ ડિમ્પલ યાદવની સંપતિમાં ચાર વર્ષમાં એક કરોડનો વધારો

લખનૌઃ ઉત્તરપ્રદેશની મૈનપુરી લોકસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવે સમાજવાદી પાર્ટી (SP) વતી ઉમેદવારી નોંધાવી હતી. મૈનપુરી સીટ પર 5 ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે. આ સીટ સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધન બાદ ખાલી પડી હતી. ડિમ્પલ યાદવની સંપતિમાં ચાર વર્ષના સમયગાળામાં એક કરોડની […]

PM મોદીએ મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી, અખિલેશ યાદવને મદદનું આશ્વાસન આપ્યું

પીએમ મોદીએ મુલાયમ સિહંની તબિયત પૂછી અખિલેશ યાદવને મદદ કરવાનું આશ્વાસન આપ્યું દિલ્હીઃ-જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના કેરિંગ સ્વભાવને લઈને જાણીતા છએ,દેશમાં કોઈ પણ નાના મોટા નેતાઓની તબિયત ખરાબ હોય કે કોઈ મુશ્કેલીમાં હોય તો સતત પીએમ મોદી તેમને મદદ કરતા રહે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે […]

અખિલેશ યાદવ ફરી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ  બન્યા – આ પ્રસંગે સાંસદ જયા બચ્ચન પણ હાજર રહ્યા 

અખિલેશ યાદવ ત્રીજી વખત બન્યા સપાના અધ્યક્ષ રામગાપોલ યાદવે આ બાબતની જાહેરાત કરી લખનૌઃ-  અખિલેશ યાદવ કે તેઓ ત્રીજી વખત સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ બન્યા પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેઓ ચૂંટાય આવ્યા છે. આ બાબતને લઈને ચૂંટણી અધિકારી રામ ગોપાલ યાદવે પ્રમુખ તરીકે તેમની બિનહરીફ ચૂંટણીની જાહેરાત કરી હતી. પાર્ટીના નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા […]

લોકસભા 2024: અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવ ભાજપ સાથે હાથ મિલાવે તેવી શક્યતા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ યાદવ વચ્ચે મતભેદ હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટી સાથે સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકીને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી ઉભી કરી છે. દરમિયાન વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીમાં શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટીના વિરોધમાં ભાજપની સાથે મળીને ઉમેદવારો ઉભા રાખે તેવી શક્યતા છે. પ્રગતિશીલ […]

CM યોગીએ ટ્વિટર પર રાહુલ ગાંધી-અખિલેશ યાદવને પાછળ છોડ્યા, 7 વર્ષમાં 21.5 મિલિયન ફોલોઅર્સ

લખનઉ:ચૂંટણી મેદાન હોય કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, યોગી આદિત્યનાથની ‘રફતાર’ સામે વિપક્ષો પાછળ પડી રહ્યા છે.આ વખતે યોગીએ ટ્વિટર પર લોકપ્રિયતાના મામલે રાહુલ ગાંધીને પાછળ છોડી દીધા છે.હાલમાં યોગી આદિત્યનાથના ટ્વિટર પર 21.5 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે રાહુલ ગાંધીના 21.4 મિલિયન, પ્રિયંકા ગાંધીના 5 મિલિયન ફોલોઅર્સ છે.યોગી ટ્વિટર પર માત્ર 50 લોકોને, રાહુલ ગાંધીને 275, […]

ઉત્તરપ્રદેશઃ શિવપાલ યાદવના સૂર બદલાયા, CM યોગીને ઈમાનદાર અને મહેનતુ કહ્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલસિંહ યાદવ વચ્ચે સંબંધમાં ખટાશ આવી હોવાની કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રમાં શિવપાલ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. તેમણે સીએમ યોગીને ઈમાનદાર અને મહેનતુ કહ્યાં હતા. તેમજ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ EVMને લઈને અખિલેશ યાદવે ઉભા કર્યા સવાલો

લખનૌઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સામે કારમી હારનો સામનો કરનાર સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષે EVM વિશે વાયરલ થયેલા ઓડિયો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ પાસે સંજ્ઞાન લઈને સુરક્ષા માંગી છે. અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, “ઇવીએમ બદલવા વિશે થયેલી વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાઈરલ થયું છે.. […]

ભાજપનો ભ્રમ અને કપટ દૂર થઈ જશેઃ ઉત્તરપ્રદેશમાં પરાજય બાદ અખિલેશ યાદવે અંતે મૌન તોડ્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીનું ગઈકાલે પરિણામ જાહેર થયું હતું. જેમાં ઉત્તરપ્રદેશમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે સમાજવાદી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે, જો કે, 2017ની સરખામણીમાં સમાજવાદી પાર્ટીની બેઠકોમાં વધારો થયો છે. પરિણામ જાહેર થયાના કલાકો બાદ આખરે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના સુપ્રીમો અખિલેશ યાદવે મૌન તોડ્યું છે. તેમજ કહ્યું છે કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code