અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ
લખનૌઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય સંસ્કૃતિને બદનામ કરવાનો તથા ઈતિહાસ સાથે છેડછાડ કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ હિન્દુઓ સામે કેટલાક લોકો દુષપ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના એક પ્રોફેસર દ્વારા હિન્દુઓની લાગણી દુભાવાનો પ્રયાસ કરાયો હતો. બળાત્કાર જેવા બનાવને હિન્દુ દેવી-દેવતાઓ સાથે જોડીને વિવાદાસ્પદ ટીપ્પણી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો […]