વાસદ નજીક હાઈવે પર મહીસાગર નદીના ત્રણેય બ્રિજની પાળી પર જાળી લગાવાઈ
આણંદ, 12 માર્ચ 2026: Nets were installed on the embankments of all three bridges of the Mahisagar river અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર વાસદ નજીક મહીસાગર નદીના બ્રિજ પરથી ઝંપલાવી આપઘાત કરવાના બનાવો વધતા તંત્ર દ્વારા મહિસાગર નદીના ત્રણેય બ્રિજની પાળી પર ઊંચી જાળી લગાવી દેવામાં આવી છે. જેથી હવે બ્રિજ પર ચડીને […]


