દેશભરમાં તમામ ટોલ પ્લાઝા પરથી ટોલ બેરિયર્સ દૂર કરવાની સરકારની વિચારણા
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશમાં એક નવી ટોલ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લઈ શકે છે, જેના હેઠળ દેશના તમામ ટોલ પ્લાઝા પરથી ટોલ બેરિયર્સ દૂર કરવામાં આવશે. આનાથી મુસાફરીને સુવિધાજનક બનાવવામાં મદદ મળશે. સરકાર હાઇવે પર ‘ANPR-FASTag આધારિત બેરિયર-લેસ ટોલ ટેકનોલોજી’ લાગુ કરવા પર કામ કરી રહી છે. પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ એપ્રિલમાં […]