1. Home
  2. Tag "Allahabad high court"

તાજમહેલના 20 જેટલા રૂમ ખોલવાની માંગણી કરતી અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે તાજમહેલના ભોંયરામાં બનેલા 20 રૂમ ખોલવાની અરજીને ફગાવી દીધી હતી. તાજમહેલ વિવાદ પર હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સુનાવણી દરમિયાન અરજદારને સખત ઠપકો આપ્યો હતો. ન્યાયમૂર્તિ ડીકે ઉપાધ્યાયે કહ્યું કે, અરજદારે પીઆઈએલ સિસ્ટમનો દુરુપયોગ ન કરવો જોઈએ. પહેલા યુનિવર્સિટીમાં જાઓ, પીએચડી કરો, પછી કોર્ટમાં આવો. જો કોઈ તમને […]

અઝાન માટે મસ્જિદમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો મૌલિક અધિકાર નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટ

લખનૌઃ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ધાર્મિસ સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે લાઉડસ્પીકર મુદ્દે મહત્વ પૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, અઝાન માટે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો મૌલિક અધિકાર નથી. હાઈકોર્ટે પોતાનો નિર્ણય આપતાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી હતી. […]

હાઈકોર્ટ સહીત આજથી જીલ્લાની તમામ કોર્ટમાં  ઓફલાઈન કાર્યવાહીની શરુઆત

જીલ્લાની તમામ કોર્ટમાં આજથી ઓફલાઈન કાર્ય શરુ કોરોનાના કારણે ઓનલાઈન કાર્યવાહી થઈ રહી હતી   અમદાવાદ- દેશભરમાં કોરોનાનો કહેર હતો જેને લઈને શિક્ષણકાર્યથી લઈને કોર્ટની કાર્યવાહી ઓનલાઈન કરી દેવામાં આવી હતી., જો કે હવે કોરોનાના કેસ ઓછા થતા અને પરિસ્થિતિ સામાન્ય બનતાની સાથે જ આજથી હાઈકોર્ટ સહીત જીલ્લાની તમામ કોર્ટમાં કાર્યવાહી રુબરુ કરવામાં આવી ચૂકી […]

કોરોનાની ત્રીજી લહેરને લઈને અલ્હાબાદ હાઈકોર્ટની પીએમ મોદી અને ચૂંટણી પંચને અપીલ

વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો ભારતમાં પણ આવી શકે છે લહેર અલ્હાબાદ હાઈકોર્ટની પીએમ મોદીને અપીલ વારાણસી: કોરોનાવાયરસની ત્રીજી લહેર અત્યંત ભયાનક રીતે જોવા મળી શકે છે. કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ જે અત્યારે સમગ્ર દુનિયામાં તબાહી મચાવી રહ્યો છે તે ભારતમાં પણ તબાહી મચાવી શકે છે. આ વાતને ધ્યાને લઈને અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા પીએમ મોદી તથા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code