રક્ષાબંધનની ભેટઃ તબીબી અધ્યાપકોને 7માં પગારપંચ મુજબ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ અપાશે
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના બીજા વેવ દરમિયાન તબીબોની સેવા સરાહનીય રહી હતી. સરકારે પણ સરકારીતબીબોના કામને બીરદાવીને આજે રક્ષાબંધનના પર્વએ તબીબોને ભેટ આપવામાં આવી છે. જે મુજબ સરકારી હોસ્પિટલો તથા જી.એમ.ઈ.આર.એસની મેડિકલ કોલેજોમાં પ્રોફેસરોને નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર આ તમામને સાતમા પગાર પંચ મુજબ નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ આપશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી […]