મંત્રીમંડળે સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમને ચાલુ રાખવા અને તેના પુનર્ગઠનને મંજૂરી આપી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે કેન્દ્રીય ક્ષેત્રની યોજના ‘સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ (એસઆઇપી)’ને વર્ષ 2026 સુધી ચાલુ રાખવા અને પુનર્ગઠન કરવા માટે મંજૂરી આપી દીધી છે, જેમાં વર્ષ 2022-23થી 2025-26નાં ગાળા સુધી રૂ. 8,800 કરોડનો ખર્ચ થશે. આ મંજૂરી સમગ્ર દેશમાં માગ-સંચાલિત, ટેકનોલોજી-સક્ષમ અને ઉદ્યોગ સાથે જોડાયેલી તાલીમને સંકલિત કરીને કુશળ, ભવિષ્ય […]