1. Home
  2. Tag "amarnath yatra"

ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સતત બીજા દિવસે પણ અટકાવાઈ 

દિલ્હીઃ-  અમરનાથ યાત્રા સતત ખરાબ હવામાનને કારણે બીજા દિવસે અટકાવવામાંઆવી છે  કાશ્મીરમાં અવિરત વરસાદને કારણે શનિવારે બીજા દિવસે પણ અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. તીર્થયાત્રીઓને બેઝ કેમ્પ બાલતાલ અને પહેલગામથી આગળ જવા દેવામાં આવ્યા ન હતા. જેના કારણે બંને બેઝ કેપમાં દસ હજારથી વધુ શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. વહીવટીતંત્ર યાત્રાને લઈને સતત માર્ગદર્શિકા જારી કરી […]

હવામાન ખરાબ થતા અમરનાથ યાત્રા અસ્થાયી રુપે રોકવામાં આવી

શ્રીનગરઃ- 1 લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થયો હતો માત્ર 7 દિવસમાં જ 80 હજારથી વધુ ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા પહોચ્યા છે જે એક નવો રેકોર્ડ છે સાથે જ હવામાનની સ્થિતિ આજરોજ વધુ ખરાબ જણાઈ રહી હોવાથઈ અસ્થાયી રુપે અમરનાથસ યાત્રા અટકાવવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પહેલગામ અને બાલટાલ બંને માર્ગો પર […]

અમરનાથ યાત્રામાં પહેલા 5 દિવસે શ્રદ્ધાળુંઓની સંખ્યાનો નવો રેકોર્ડ, 67 હજારથી વધુ લોકો બાબા બર્ફાની કર્યા દર્શન

  શ્રીનગર –  1લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થયો હતો પ્રથમ દિવસે 7 હજારથી વધુ યાત્રીઓ દર્શન માટે પહોંચ્યા હતા ત્યારે હવે યાત્રાના 5 દિવસમાં શ્રદ્ધાળુઓની સંખ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે હવે યાત્રાના 5 દિવસ બાદ 67 હજારથી વધુ શિવ ભક્તોએ બાબા બર્ફઆનીના દર્શન કર્યા હોવાનો નવો રેકોર્ડ નોંધાયો છે.ચોક્કસ જાણકારી અનુસા 1 […]

અમરનાથ યાત્રાઃ બાબા બર્ફાનીના દર્શન માટે આજે ચોથી ટૂકડી રવાના કરાઈ, 4,500થી વધુ યાત્રીઓ કરશે દર્શન

  શ્રીનગર – 1લી જુલાઈના રોજથી અનમરનાથ યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે પ્રથમ દિવસે હજારો ભક્તોએ બાબા બર્ફઆનીના દર્શન કર્યા હતા ત્યાર બાદ કુલ 2 ટૂકડીઓ રવાના કરાઈ હતી ત્યારે આજરોજ સોમવારે બાબા બર્ફાનીના દર્શન માટે યાત્રાળુંઓની ચોથી ટીમને રવાના કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોદ સવારે જમ્મુ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રામાં જોડાવા માટે  4 […]

અમરનાથ યાત્રાનો આજથી આરંભ – પ્રથમ ટૂકડીને આજે બાબાના દર્શન માટે પહેલગામ અને બાલટાવથી લીલીઝંડી બતાવાઈ

આજથી બાબા બર્ફાનીના કપાટ ખુલશે પ્રથન ટૂકડી આજે કરશે દર્શન શ્રીનગરઃ- આજે 1 લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થી રહ્યો છે આજે પ્રથમ ટૂકડી બાબા બર્ફાનીના દર્શન કરવા પહોંચી જશે ,મોટા પ્રમાણેમાં અહી ભક્તો આવતા હોય છે ત્યારે હવે પ્રથમ ટૂકડી બાબાના દર્શન કરવા માટે રવાના થઈ ચૂકી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે 1 લી […]

ભગવાન શિવના નાદ સાથે અમરનાથ યાત્રીઓની પ્રથમ ટૂકડી જમ્મુથી રવાના કરાઈ – કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

  દિલ્હીઃ- 1 લી જૂલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે અમરનાથ યાત્રીઓની પ્રથમ ટુકડી જમ્મુથી બાબા બર્ફાનીની પવિત્ર ગુફા માટે રવાના થઈ ગઈ છે. ડેપ્યુટી ગવર્નર અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ શુક્રવારે સવારે લગભગ સવારે 4 વાગ્યેને 15 મિનિટે પ્રાર્થના કર્યા પછી પ્રથમ બેચને ફ્લેગ ઓફ કરી હતી. પ્રથમ […]

અમરનાથ યાત્રા : સાંબા આંતરરાષ્ટ્રીય સરહદના એક કિલોમીટરની અંદર કલમ ​​144 લાગુ,રામબનમાં ડ્રોન પર પ્રતિબંધ

શ્રીનગર : અમરનાથ યાત્રાને કારણે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની ભલામણ પર, જિલ્લા વહીવટીતંત્રે આંતરરાષ્ટ્રીય સરહદના એક કિમીના દાયરામાં કલમ 144 લાગુ કરી છે. એ જ રીતે, રામબનમાં પણ ફટાકડા અને ડ્રોનના વ્યવસાયિક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત પ્રતિબંધિત વિસ્તારમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી લોકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ […]

અમરનાથ યાત્રા પહેલા મોકડ્રિલનું આયોજન કરાયું, સુરક્ષા માં કોઈ કચાસ ન રહે તે માટે પૂર્વ તૈયારીઓ

શ્રીનગર – અમરનાથ યાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અહી આવતા યાત્રીઓની સુરક્ષા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે આ વખતે  કડક સુપરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે આ સહીત અમરનાથ યાત્રા 1 લી જુલાઈથી શરુ થવા જઈ રહી છે તેના ભાગ રુપે મોકડ્રિલનું પણ આયોજન કરાયું હતું જેથી કરી સુરક્ષામાં કોઈ કચાસ […]

અમરનાથ યાત્રા દરમિયાન તમામ શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરીશું: મનસુખ માંડવિયા

દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અહીં આરોગ્ય મંત્રાલય અને DGHSના વરિષ્ઠ અધિકારીઓ સાથે અમરનાથ યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય સેવાઓ અને પર્યાપ્ત ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓની જોગવાઈની સમીક્ષા કરી હતી. તેમને બેઝ કેમ્પ અને રસ્તામાં પૂરી પાડવામાં આવતી તબીબી સંભાળ અને અન્ય આરોગ્ય સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. […]

અમરનાથ યાત્રા પહેલા શ્રદ્ધાળુઓ માટે હેલ્થ એડવાઈઝરી જારી કરવામાં આવી

શ્રીનગર:હિન્દુ ધર્મમાં અમરનાથ યાત્રાનું ઘણું મહત્વ છે. એવું કહેવાય છે કે જે કોઈ ભગવાન શિવને અહીં બરફના શિવલિંગના રૂપમાં બેઠેલા જુએ છે, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં, અમરનાથ શ્રાઈન બોર્ડે સ્વાસ્થ્ય સલાહ જારી કરી છે જેથી શ્રદ્ધાળુઓ અગાઉથી તૈયાર રહે અને યાત્રા દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code