1. Home
  2. Tag "amarnath yatra"

અમરનાથ યાત્રા પહેલા મોકડ્રિલનું આયોજન કરાયું, સુરક્ષા માં કોઈ કચાસ ન રહે તે માટે પૂર્વ તૈયારીઓ

શ્રીનગર – અમરનાથ યાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અહી આવતા યાત્રીઓની સુરક્ષા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે આ વખતે  કડક સુપરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે આ સહીત અમરનાથ યાત્રા 1 લી જુલાઈથી શરુ થવા જઈ રહી છે તેના ભાગ રુપે મોકડ્રિલનું પણ આયોજન કરાયું હતું જેથી કરી સુરક્ષામાં કોઈ કચાસ […]

અમરનાથ યાત્રા દરમિયાન તમામ શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરીશું: મનસુખ માંડવિયા

દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અહીં આરોગ્ય મંત્રાલય અને DGHSના વરિષ્ઠ અધિકારીઓ સાથે અમરનાથ યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય સેવાઓ અને પર્યાપ્ત ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓની જોગવાઈની સમીક્ષા કરી હતી. તેમને બેઝ કેમ્પ અને રસ્તામાં પૂરી પાડવામાં આવતી તબીબી સંભાળ અને અન્ય આરોગ્ય સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. […]

અમરનાથ યાત્રા પહેલા શ્રદ્ધાળુઓ માટે હેલ્થ એડવાઈઝરી જારી કરવામાં આવી

શ્રીનગર:હિન્દુ ધર્મમાં અમરનાથ યાત્રાનું ઘણું મહત્વ છે. એવું કહેવાય છે કે જે કોઈ ભગવાન શિવને અહીં બરફના શિવલિંગના રૂપમાં બેઠેલા જુએ છે, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં, અમરનાથ શ્રાઈન બોર્ડે સ્વાસ્થ્ય સલાહ જારી કરી છે જેથી શ્રદ્ધાળુઓ અગાઉથી તૈયાર રહે અને યાત્રા દરમિયાન […]

અમરનાથ યાત્રાઃ આ વખતે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરે તેવી શક્યતા

શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરમાં આ વર્ષે અમરનાથ યાત્રા પર પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. વર્તમાન નોંધણીની મદદથી વહીવટીતંત્ર આ વર્ષની અમરનાથ યાત્રાને જમ્મુ અને કાશ્મીરના ઈતિહાસની સૌથી મોટી યાત્રા બનાવવા માટે 8 થી 10 લાખ શ્રદ્ધાળુઓને યાત્રામાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં વ્યસ્ત છે. ગયા વર્ષે લગભગ ત્રણ લાખ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન […]

અમરનાથ જવા માંગતા યાત્રીઓને એડવાન્સ હોટેલ બૂક કરવા પર મળશે 30 ટકાની છૂટ -AJHLA એ કરી જાહેરાત

ઓલ જમ્મુ હોટેલ્સ એન્ડ લોજેસ એસોસિએશનની મોટી જાહેરાત એડવાન્સ હોટલ બૂક કરનારાઓને મોટી રાહત શ્રીનગરઃ- બર્ફાની બાબા અમરનાથની યાત્રા કરવા દેશભરમાંથી દર વર્ષે હજારો ભક્તો આવતા હોય છે ,આ યાત્રીઓને ધ્યાનમાં લેતા કેન્દ્રની સરકાર પમ સતત સુવિધાઓ યાત્રીઓ માટે વિકસાવતી રહેતી હોય છે ત્યારે હવે  ઓલ જમ્મુ હોટેલ્સ એન્ડ લોજેસ એસોસિએશન એ દ્રારા પણ અમરનાથ […]

અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને મોટો નિર્ણય,ડોગ સ્ક્વોડ આતંકીઓ પર રાખશે નજર

અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને મોટો નિર્ણય 1 જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા  ડોગ સ્ક્વોડ આતંકીઓ પર રાખશે નજર શ્રીનગર : અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ ઉધમપુર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ પોતાની વિશેષ ડોગ સ્ક્વોડ તૈનાત કરી છે. 62 દિવસની અમરનાથ યાત્રા 1 જુલાઈના રોજ પહેલગામમાં નુનવાન અને મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં […]

1 લી જૂલાઈથી અનમરનાથ યાત્રાનો થશે આરંભ – કેલીક ખાણીપીણીની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ

1 લી જૂલાઈથી અનરનાથ યાત્રા શરે શરુ કોલ્ડડ્રિંક લઈ જવા પર રહેશે પ્રતિબંધ શ્રીનગરઃ- દરવર્ષે લાખો શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ જતા હોય છે બાબા બર્ફાનીના દર્શન માટે મોટી સંખ્યામાં મેળાવડો જામે છે ત્યારે હવે આ વર્ષ દરમિયાન અમરનાથ યાત્રાને હવે થઓડા જ દિવસો બાકી રહ્યા છે 1લી જૂલાઈના રોજથી આ યાત્રાનો આરંભ થવા જઈ રહ્યો છે […]

અમરનાથ યાત્રા પહેલા ગૃહમંત્રી અમિત શાહે કરી સુરક્ષા સમીક્ષા,આપ્યા આ નિર્દેશ

શ્રીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે,નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે અમરનાથ યાત્રિકોની યાત્રા સરળ રહે અને અધિકારીઓને જમ્મુ અને કાશ્મીરમાં સમગ્ર તીર્થયાત્રાના માર્ગ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો. ગૃહમંત્રીએ આ વાત ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતામાં કરી હતી જ્યાં તેમણે કેન્દ્ર સરકાર, સેના અને જમ્મુ અને […]

અમરનાથ યાત્રા માટે ફૂડ મેનૂ જાહેર:છોલે-ભટુરે,સમોસા અને ઠંડા પીણાં પર પ્રતિબંધ પરંતુ આ લક્ઝરી હેલ્ધી ફૂડ મળશે  

અમરનાથ યાત્રા માટે ફૂડ મેનૂ જાહેર છોલે-ભટુરે,સમોસા અને ઠંડા પીણાં પર પ્રતિબંધ પરંતુ આ લક્ઝરી હેલ્ધી ફૂડ મળશે   જમ્મુ: 1 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે આ વખતે પ્રશાસને યાત્રાને ખૂબ જ સરળ અને સુવિધાજનક બનાવવા માટે વિવિધ વ્યવસ્થાઓ કરી છે. પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થાની સાથે પ્રશાસને ત્યાં યાત્રીઓના રહેવા અને […]

ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષાની સમીક્ષા કરશે

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષાની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત અમરનાથની પવિત્ર ગુફાની 62 દિવસીય વાર્ષિક યાત્રા 1 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી ચાલશે. આ બેઠકમાં યાત્રાધામના તમામ હિતધારકો ભાગ લે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code