1. Home
  2. Tag "amarnath yatra"

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો નિષ્ફળ પ્રયાસ , સેનાએ એક આતંકીને ઠાર કર્યો

શ્રીનગરઃ- 1 લી જુલાઈના રોજથી થી અમરનાથયાત્રાનો આરંભ થયા હતો યાત્રાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો દરવર્ષની સરખામણીમાં આ વખતે સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું જેને લઈને કોઈ આતંકી ઘટનાને અંજામ ન આપી શકે ત્યારે અમરનાથ યાત્રા પર કાયમ આતંકીઓની નજર હોય છે જો કે આ વખતે સેનાએ આતંકીઓના […]

અમરાનથ યાત્રામાં વરસાદે પહોંચાડી ખલેલ – સતત ત્રીજા દિવસે ખરાબ હવામાનને કારણે યાત્રા રદ કરાઈ

  શ્રીનગરઃ- દેશભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે કેટલાક રાજ્યોમાં વરસાદે પોતાનું રૌદ્રરુપ બતાવ્યું છે ત્યારે પહાડી વિસ્તારોમાં ભસ્ખલન જેવી ઘટનાઓમાં કેટલાકના મોત થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છએ આવી સ્થિતિમાં બાબા બર્ફાનીના દર્શન કરવા પહોંચેલા યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 1લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થયો ત્યારથી લઈને અત્યાસ સુધી […]

અમરનાથ યાત્રા 3 દિવસ બાદ ફરી થઈ શરૂ,ખરાબ હવામાનને કારણે અટકાવવામાં આવી હતી યાત્રા

હવામાનમાં સુધારો થતાં પહેલગામથી ફરી શરૂ થઈ અમરનાથ યાત્રા ત્રણ દિવસ માટે સ્થગિત કરવામાં આવી અમરનાથ યાત્રા શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા ત્રણ દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી, જેના વિશે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાનમાં સુધારો થતાં રવિવારે બપોરે પહેલગામ બાજુથી અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ હતી. અમરનાથ યાત્રાને પંજતરણી અને શેષનાગ […]

ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સતત બીજા દિવસે પણ અટકાવાઈ 

દિલ્હીઃ-  અમરનાથ યાત્રા સતત ખરાબ હવામાનને કારણે બીજા દિવસે અટકાવવામાંઆવી છે  કાશ્મીરમાં અવિરત વરસાદને કારણે શનિવારે બીજા દિવસે પણ અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. તીર્થયાત્રીઓને બેઝ કેમ્પ બાલતાલ અને પહેલગામથી આગળ જવા દેવામાં આવ્યા ન હતા. જેના કારણે બંને બેઝ કેપમાં દસ હજારથી વધુ શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. વહીવટીતંત્ર યાત્રાને લઈને સતત માર્ગદર્શિકા જારી કરી […]

હવામાન ખરાબ થતા અમરનાથ યાત્રા અસ્થાયી રુપે રોકવામાં આવી

શ્રીનગરઃ- 1 લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થયો હતો માત્ર 7 દિવસમાં જ 80 હજારથી વધુ ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા પહોચ્યા છે જે એક નવો રેકોર્ડ છે સાથે જ હવામાનની સ્થિતિ આજરોજ વધુ ખરાબ જણાઈ રહી હોવાથઈ અસ્થાયી રુપે અમરનાથસ યાત્રા અટકાવવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પહેલગામ અને બાલટાલ બંને માર્ગો પર […]

અમરનાથ યાત્રામાં પહેલા 5 દિવસે શ્રદ્ધાળુંઓની સંખ્યાનો નવો રેકોર્ડ, 67 હજારથી વધુ લોકો બાબા બર્ફાની કર્યા દર્શન

  શ્રીનગર –  1લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થયો હતો પ્રથમ દિવસે 7 હજારથી વધુ યાત્રીઓ દર્શન માટે પહોંચ્યા હતા ત્યારે હવે યાત્રાના 5 દિવસમાં શ્રદ્ધાળુઓની સંખ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે હવે યાત્રાના 5 દિવસ બાદ 67 હજારથી વધુ શિવ ભક્તોએ બાબા બર્ફઆનીના દર્શન કર્યા હોવાનો નવો રેકોર્ડ નોંધાયો છે.ચોક્કસ જાણકારી અનુસા 1 […]

અમરનાથ યાત્રાઃ બાબા બર્ફાનીના દર્શન માટે આજે ચોથી ટૂકડી રવાના કરાઈ, 4,500થી વધુ યાત્રીઓ કરશે દર્શન

  શ્રીનગર – 1લી જુલાઈના રોજથી અનમરનાથ યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે પ્રથમ દિવસે હજારો ભક્તોએ બાબા બર્ફઆનીના દર્શન કર્યા હતા ત્યાર બાદ કુલ 2 ટૂકડીઓ રવાના કરાઈ હતી ત્યારે આજરોજ સોમવારે બાબા બર્ફાનીના દર્શન માટે યાત્રાળુંઓની ચોથી ટીમને રવાના કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોદ સવારે જમ્મુ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રામાં જોડાવા માટે  4 […]

અમરનાથ યાત્રાનો આજથી આરંભ – પ્રથમ ટૂકડીને આજે બાબાના દર્શન માટે પહેલગામ અને બાલટાવથી લીલીઝંડી બતાવાઈ

આજથી બાબા બર્ફાનીના કપાટ ખુલશે પ્રથન ટૂકડી આજે કરશે દર્શન શ્રીનગરઃ- આજે 1 લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થી રહ્યો છે આજે પ્રથમ ટૂકડી બાબા બર્ફાનીના દર્શન કરવા પહોંચી જશે ,મોટા પ્રમાણેમાં અહી ભક્તો આવતા હોય છે ત્યારે હવે પ્રથમ ટૂકડી બાબાના દર્શન કરવા માટે રવાના થઈ ચૂકી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે 1 લી […]

ભગવાન શિવના નાદ સાથે અમરનાથ યાત્રીઓની પ્રથમ ટૂકડી જમ્મુથી રવાના કરાઈ – કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

  દિલ્હીઃ- 1 લી જૂલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે અમરનાથ યાત્રીઓની પ્રથમ ટુકડી જમ્મુથી બાબા બર્ફાનીની પવિત્ર ગુફા માટે રવાના થઈ ગઈ છે. ડેપ્યુટી ગવર્નર અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ શુક્રવારે સવારે લગભગ સવારે 4 વાગ્યેને 15 મિનિટે પ્રાર્થના કર્યા પછી પ્રથમ બેચને ફ્લેગ ઓફ કરી હતી. પ્રથમ […]

અમરનાથ યાત્રા : સાંબા આંતરરાષ્ટ્રીય સરહદના એક કિલોમીટરની અંદર કલમ ​​144 લાગુ,રામબનમાં ડ્રોન પર પ્રતિબંધ

શ્રીનગર : અમરનાથ યાત્રાને કારણે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની ભલામણ પર, જિલ્લા વહીવટીતંત્રે આંતરરાષ્ટ્રીય સરહદના એક કિમીના દાયરામાં કલમ 144 લાગુ કરી છે. એ જ રીતે, રામબનમાં પણ ફટાકડા અને ડ્રોનના વ્યવસાયિક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત પ્રતિબંધિત વિસ્તારમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી લોકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code