અમરનાથ યાત્રાને લઈને આ વર્ષે તૂટશે મોટો રેકોર્ડ,6.35 લાખને પાર પહોંચી શકે છે શ્રદ્ધાળુઓની સંખ્યા
શ્રીનગર: અમરનાથ યાત્રા માટે આવતા શ્રદ્ધાળુઓમાં આ વખતે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ વખતે રેકોર્ડ તોડતા ભક્તો બાબા બર્ફાનીના દર્શન માટે પહોંચી રહ્યા છે. સોમવારે 37માં દિવસે 2,500થી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટે યાત્રા કરી હતી, જ્યારે 534 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ સોમવારે જમ્મુથી કાશ્મીર જવા રવાના થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે 2,585 […]


