1. Home
  2. Tag "amarnath yatra"

અમરનાથ યાત્રાને લઈને આ વર્ષે તૂટશે મોટો રેકોર્ડ,6.35 લાખને પાર પહોંચી શકે છે શ્રદ્ધાળુઓની સંખ્યા

શ્રીનગર: અમરનાથ યાત્રા માટે આવતા શ્રદ્ધાળુઓમાં આ વખતે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ વખતે રેકોર્ડ તોડતા ભક્તો બાબા બર્ફાનીના દર્શન માટે પહોંચી રહ્યા છે. સોમવારે 37માં દિવસે 2,500થી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટે યાત્રા કરી હતી, જ્યારે 534 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ સોમવારે જમ્મુથી કાશ્મીર જવા રવાના થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે 2,585 […]

બાબા બર્ફાનીના ભક્તો માટે મોટા સમાચાર,આજે સ્થગિત રહેશે અમરનાથ યાત્રા,આ છે કારણ

શ્રીનગર: કલમ 370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે શનિવારે જમ્મુ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા સ્થગિત રહેશે. જમ્મુના ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ મીડિયાને કહ્યું, “અમરનાથ યાત્રા આજે સ્થગિત રહેશે.” અધિકારીઓએ જણાવ્યું હતું કે 1,181 તીર્થયાત્રીઓની 33મી ટુકડી શુક્રવારે દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથ ગુફા મંદિર માટે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બેઝ કેમ્પથી નીકળી […]

અમરનાથ યાત્રામાં શ્રદ્ઘાળુઓએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, અત્યાર સુધી 4 લાખથી પણ વધુ લોકોએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

શ્રીનગરઃ- અનરનાથ યાત્રા 1 લી જુલાઈના રોજથી શરુ થઈ હતી .હવામાન ખરાબ હોવા છત્તા દેશભરમાંથી અનેક ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છએ આ વર્ષ દરમિયાન સુપરક્ષાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે સાથે જ સુવિધાો પણ વિકસાવવામાં આવી છે જેને જોતા અનેક યાત્રીઓ અહી આવી રહ્યા છે યાત્રીઓની સંખ્યા એ માત્ર 32 દિવસમાં […]

અમરનાથની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા માત્ર 20 દિવસમાં જ 3 લાખનો આંકડો પાર કરી ગઈ

શ્રીનગરઃ- આ મહિનાની શરુઆતથી એટલે કે 1લી જુલાઈના રોજથી અમપનાથ ાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો દેશભરના ખૂણે ખૂણેથી બાબા બર્ફાનીના ભક્તો યાત્રા કરી રહ્યા છએ ત્યારે છેલ્લા 20 દિવસમાં જ યાત્રાળુંઓની સંખ્યાએ રેકોર્ડ બનાવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જઅત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો અમરનાથના દર્શન કરી ચુક્યા છે. આ આંકડા માત્ર 21 દિવસના છે […]

1 લી જુલાઈથી આરંભ થયેલી અમરનાથની યાત્રામાં અત્યાર સુધી અઢીલાખથી વધુ લોકોએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

શ્રીનગરઃ- 1 લી જુલાઈથી અમરનાથ યાત્રાનો આરંભ થયો હચો થોડા દિવસ અગાઉ હવામાન ખરાબ થતા સતત 4 દિવસ અમરનાથ યાત્રા અટકાવામાં પણ આવી હતી જો કે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા યથાવત હતી અનેક લોકો અમરનાથ યાત્રા કરવા પહોંચી રહ્યા છએ ત્યારે હવે યાત્રીઓની સંખ્યા અઢીલાખને પાર પહોંચી છે. વિતેલા દિવસને મંગળવારની જો વાત કરીએ તો  6 હજાર […]

ખરાબ હવામાન વચ્ચે 20806 ભક્તો પવિત્ર ગુફામાં પહોંચ્યા,દર્શનાર્થીઓની સંખ્યા 2.29 લાખને પાર

શ્રીનગર :ખરાબ હવામાન હોવા છતાં રવિવારે 20806 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા તેમજ દર્શનાર્થીઓની સંખ્યા 2.29 લાખને વટાવી ગઈ છે. વરસાદ પછી પણ બાલટાલ અને અમરનાથ બંને ટ્રેક પરથી યાત્રા અવાર-નવાર ચાલુ રહી હતી. બીજી તરફ, રવિવારે હવામાનમાં આવેલા બદલાવને કારણે જમ્મુ-કાશ્મીર બંને વિભાગોમાં ભારે વરસાદ થયો હતો. રવિવારે સવારે કડક સુરક્ષા વચ્ચે ભગવતી નગર […]

અમરનાથ યાત્રા 2023:બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

15 દિવસમાં બે લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત  આ વખતે અમરનાથ યાત્રા 31 ઓગસ્ટ સુધી ચાલશે જાણો અમરનાથ યાત્રા સંબંધિત દરેક અપડેટ વિશે  જમ્મુ:દક્ષિણ કાશ્મીરના હિમાલય વિસ્તારમાં સ્થિત અમરનાથ ગુફા મંદિરમાં શનિવારે 21,000 થી વધુ લોકોએ પવિત્ર બરફના શિવલિંગ પર પૂજા કરી હતી. આ સાથે આ વાર્ષિક યાત્રાના પ્રથમ 15 દિવસમાં અત્યાર સુધીમાં બે લાખથી […]

1 લી જુલાઈથી શરુ થયેલી અમરનાથની યાત્રામાં અત્યાર સુધી 1.70 લાખ લોકોએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

શ્રીનગરઃ- 1લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાની શરુઆત થઈ હતી આજે યાત્રાને 15 દિવસ થઈ રહ્યા છે ત્યારે અત્યાર સુધી અહીં લાખો ભક્તો આવી ચૂક્યો છે વચ્ચે હવામાનની સ્થિતિ ખરાબ હોવાના કારણે સતત 4 દિવસ યાત્રીઓને ગુફા સુધી જવા માટે રોકવામાં આવ્યા હતો જો કે યાત્રીઓની ભક્તિમાં કોઈ ઘટાડો થયો ન હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા […]

હવામાનની સ્થિતિ સુધરતાની સાથે જ કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમરનાથની યાત્રા ફરી શરુ કરાઈ

શ્રીનગરઃ 1 લીજુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થયો હતો ત્યાર બાદ થોડા જ દિવસમાં વાતાવરણ અંત્યત ખરાબ બન્યું હતું જેને જોતા અમરનાથ જતા યાત્રીઓને કેમ્પ સાઈડ પર જ અટકાવવામાં આવ્યા હતા સતત 4 દિવસ બાદ ફરી આજરોજ ગુરુવારથી અમરનાથ જતા યાત્રીઓને આજે ફરી જવા દેવામાં આવ્યા છે.  ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે છેલ્લા ઘણા દિવસોથી […]

સતત ચોથા દિવસે અમરનાથ યાત્રા સ્થગિત, 15 હજારથી વધુ યાત્રીઓ ખરાબ હવામાનને કારણે ફસાયા

  શ્રીનગરઃ- 1 લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થયો હતો શરુાતના દિવસોમાં યાત્રીઓ દર્શન કરવા સારી રીતે પહોંચી રહ્યા હતા જો કે યાત્રાના થોડા દિવસોમાં જ હવામાનની સ્થિતિ બદલાતા યાત્રીઓએ હાલાકિ ભોગવવાનો વારો આવ્યો હતો આજરોજ મંગળવારને 11 જુલાઈએ પણ સતત ચોથા દિવસે ખરાબ વાતાવરણ અને વરસાદને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ છે. જાણકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code