Homeગુજરાતીહવામાનની સ્થિતિ સુધરતાની સાથે જ કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમરનાથની યાત્રા ફરી...

હવામાનની સ્થિતિ સુધરતાની સાથે જ કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમરનાથની યાત્રા ફરી શરુ કરાઈ

શ્રીનગરઃ 1 લીજુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થયો હતો ત્યાર બાદ થોડા જ દિવસમાં વાતાવરણ અંત્યત ખરાબ બન્યું હતું જેને જોતા અમરનાથ જતા યાત્રીઓને કેમ્પ સાઈડ પર જ અટકાવવામાં આવ્યા હતા સતત 4 દિવસ બાદ ફરી આજરોજ ગુરુવારથી અમરનાથ જતા યાત્રીઓને આજે ફરી જવા દેવામાં આવ્યા છે.

 ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે છેલ્લા ઘણા દિવસોથી અમરનાથ યાત્રાને સ્થગિત કર્યા બાદ હવે ફરી એકવાર યાત્રા શરૂ થઈ છે અને 9,200થી વધુ શ્રદ્ધાળુઓનો નવો જથ્થા, જે અત્યાર સુધીનો સૌથી મોટો છે, તે અમરનાથ મંદિરે પહોંચ્યો છે. દક્ષિણ કાશ્મીર હિમાલય. ગુરુવારે વહેલી સવારે અહીંના બેઝ કેમ્પમાંથી બહાર આવ્યા છે.
સંબંધિત લેખો

Most Popular