1. Home
  2. Tag "amarnath yatra"

અમરનાથ યાત્રા માટે 16 જેટલા તબીબી ટેસ્ટ જરૂરી, હ્રદયરોગના દર્દીઓને યાત્રાએ ન જવા સલાહ

અમદાવાદઃ અમરનાથ યાત્રાનું વિશેષ મહાત્મ્ય છે. દર વર્ષે ગુજરાત સહિત દેશભરમાંથી અને વિદેશથી પણ યાત્રીઓ બાબા બર્ફાનીના દર્શનાર્થે અમરનાથ જતા હોય છે. અમરનાથ યાત્રા કઠિન પણ છે. કારણ કે બર્ફિલા પવનમાં પદયાત્રા કરીને અમરનાથ ધામ પહોંચાતું હોય છે. એટલે યાત્રા માટે શારીરિક ક્ષમતા હોવી પણ જરૂરી છે. એટલે યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટી ફરજિયાત છે. […]

પવિત્ર અમરનાથ ગુફા સુધી સામાન્ય વાહનો હવે સરળતાથી પહોંચી શકશે

 દિલ્હીઃ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એ બીજી મોટી સફળતા હાંસલ કરી છે. હવે પવિત્ર અમરનાથ ગુફા સુધી સામાન્ય વાહનોની અવરજવર પણ શરૂ થવાની શક્યતા છે. બીઆરઓએ ગુફાથી 2 કિલોમીટરના અંતર સુધી રસ્તાનું નિર્માણ પૂર્ણ કર્યું છે. આનાથી ટ્રક અને નાના પીકઅપ વાહનોને પવિત્ર ગુફા સુધી પહોંચવામાં સરળતા રહેશે, જેના કારણે માર્ગને પહોળો કરવાનું કામ વધુ […]

બાબા બર્ફાનીના ભક્તો માટે સારા સમાચારઃ 3 દિવસની અમરનાથ યાત્રા હવે માત્ર 8 કલાકમાં થશે પૂર્ણ

શ્રીનગર:યાત્રીઓ માટે એક સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર દ્વારા અમરનાથ ગુફા સુધી રોડ બનાવવા માટે શરૂ કરાયેલા પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો સમગ્ર સ્ટાફ બાબા બર્ફાનીની પવિત્ર ગુફા પાસે રોડ બનાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યો છે. અમરનાથના સાથીઓ માટે ટૂંક સમયમાં એક મોટો અને સારો ટ્રેક તૈયાર […]

અમરનાથ યાત્રા થઈ પૂર્ણ – આ વર્ષ દરમિયાન ખરાબ હવામાન વચ્ચે પણ કુલ 42 લાખથી વઘુ ભક્તોએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

શ્રીનગરઃ- શ્રીનગર સ્થિતિ અમરનાથ ઘાર્મિક સ્થાન દેશભરમાં લોકપ્રિય છે,અહી બાબા બર્ફાનીના દર્શન કરવા દેશભરમાંથી દરવર્ષે લાખો ભક્તો આવતા હોય છએ ત્યારે વર્ષ 2023 દરમિયાનની યાત્રાનો વિતેલા દિવસ એટલે કે 31 ઓગસ્ટ છેલ્લો દિવસ હોય અને આજરોજ આ યાત્રા પૂર્ણ થઈ ચૂકી છે જો કે આ વર્ષ દરમિયાન સતત હવામાન ખરાબ હતું છત્તા શ્રદ્ઘાળુઓની શ્રદ્ધા ઓછી […]

અમરનાથ યાત્રાઃ ચાલુ વર્ષે પાંચ લાખથી વધારે શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યાં

નવી દિલ્હીઃ બાબા અમરનાથ યાત્રા આજે 31 ઓગસ્ટે છડી મુબારકના દર્શન સાથે સમાપ્ત થશે. છડી મુબારક એ ભગવાન શિવની ભગવા કપડામાં લપેટી પવિત્ર લાકડી છે. જે 26 ઓગસ્ટના રોજ શ્રીનગરના એક અખાડામાંથી બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થઈ હતી. 30મી ઓગસ્ટે મહાત્માઓ અને સંતો સાથે શેષનાગથી પંજતરણી જવા રવાના થઈ હતી. આજે તે પવિત્ર ગુફામાં […]

ભક્તોની ઓછી સંખ્યા અને રસ્તાના સમારકામના કામોને જોતા 23 ઓગસ્ટથી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે અમરનાથ યાત્રા

શ્રીનગર: દક્ષિણ કાશ્મીર હિમાલયન ક્ષેત્રમાં અમરનાથ ગુફાની વાર્ષિક તીર્થ યાત્રા ભક્તોની ઓછી સંખ્યા અને રસ્તાના સમારકામના કામોને ધ્યાનમાં રાખીને 23 ઓગસ્ટથી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. આ સંબંધમાં એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભગવાન શિવની પવિત્ર દંડ ‘છડી મુબારક’ને પરંપરાગત પહેલગામ માર્ગે લઈ જવામાં આવશે અને આ સાથે 31 ઓગસ્ટે યાત્રાનું સમાપન થશે. 1 […]

અમરનાથ યાત્રીઓ માટે માઠા સમાચાર – બાબા બર્ફાનીની પવિત્ર ગુફાની યાત્રા સ્થગિત કરાઈ

શ્રીનગરઃ- 1 લી જુલાઈના રોજથી અમરનાથની યાત્રાનો આરંભ થયો હતો ત્યારથઈ લઈને અત્યાર સુઘી 4 લાખથી વધુ લોકો આ આત્રા કરી ચૂક્યા છે અને યાત્રાના અંતે 6 લાખથી વધુ યાત્રીઓ યાત્રા કરે તેવી શક્યતાઓ છે જે એક રેકોર્ડ નોંધાયો છે, ત્યારે હાલ પણ શ્રદ્ધાળુઓ આ યાત્રા કરતા જોવા મળી રહ્યા છએ જો કે અમરનાથ યાત્રા […]

અમરનાથ યાત્રાને લઈને આ વર્ષે તૂટશે મોટો રેકોર્ડ,6.35 લાખને પાર પહોંચી શકે છે શ્રદ્ધાળુઓની સંખ્યા

શ્રીનગર: અમરનાથ યાત્રા માટે આવતા શ્રદ્ધાળુઓમાં આ વખતે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ વખતે રેકોર્ડ તોડતા ભક્તો બાબા બર્ફાનીના દર્શન માટે પહોંચી રહ્યા છે. સોમવારે 37માં દિવસે 2,500થી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટે યાત્રા કરી હતી, જ્યારે 534 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ સોમવારે જમ્મુથી કાશ્મીર જવા રવાના થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે 2,585 […]

બાબા બર્ફાનીના ભક્તો માટે મોટા સમાચાર,આજે સ્થગિત રહેશે અમરનાથ યાત્રા,આ છે કારણ

શ્રીનગર: કલમ 370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે શનિવારે જમ્મુ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા સ્થગિત રહેશે. જમ્મુના ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ મીડિયાને કહ્યું, “અમરનાથ યાત્રા આજે સ્થગિત રહેશે.” અધિકારીઓએ જણાવ્યું હતું કે 1,181 તીર્થયાત્રીઓની 33મી ટુકડી શુક્રવારે દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથ ગુફા મંદિર માટે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બેઝ કેમ્પથી નીકળી […]

અમરનાથ યાત્રામાં શ્રદ્ઘાળુઓએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, અત્યાર સુધી 4 લાખથી પણ વધુ લોકોએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

શ્રીનગરઃ- અનરનાથ યાત્રા 1 લી જુલાઈના રોજથી શરુ થઈ હતી .હવામાન ખરાબ હોવા છત્તા દેશભરમાંથી અનેક ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છએ આ વર્ષ દરમિયાન સુપરક્ષાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે સાથે જ સુવિધાો પણ વિકસાવવામાં આવી છે જેને જોતા અનેક યાત્રીઓ અહી આવી રહ્યા છે યાત્રીઓની સંખ્યા એ માત્ર 32 દિવસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code