1. Home
  2. Tag "amarnath yatra"

અમરનાથની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા માત્ર 20 દિવસમાં જ 3 લાખનો આંકડો પાર કરી ગઈ

શ્રીનગરઃ- આ મહિનાની શરુઆતથી એટલે કે 1લી જુલાઈના રોજથી અમપનાથ ાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો દેશભરના ખૂણે ખૂણેથી બાબા બર્ફાનીના ભક્તો યાત્રા કરી રહ્યા છએ ત્યારે છેલ્લા 20 દિવસમાં જ યાત્રાળુંઓની સંખ્યાએ રેકોર્ડ બનાવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જઅત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો અમરનાથના દર્શન કરી ચુક્યા છે. આ આંકડા માત્ર 21 દિવસના છે […]

1 લી જુલાઈથી આરંભ થયેલી અમરનાથની યાત્રામાં અત્યાર સુધી અઢીલાખથી વધુ લોકોએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

શ્રીનગરઃ- 1 લી જુલાઈથી અમરનાથ યાત્રાનો આરંભ થયો હચો થોડા દિવસ અગાઉ હવામાન ખરાબ થતા સતત 4 દિવસ અમરનાથ યાત્રા અટકાવામાં પણ આવી હતી જો કે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા યથાવત હતી અનેક લોકો અમરનાથ યાત્રા કરવા પહોંચી રહ્યા છએ ત્યારે હવે યાત્રીઓની સંખ્યા અઢીલાખને પાર પહોંચી છે. વિતેલા દિવસને મંગળવારની જો વાત કરીએ તો  6 હજાર […]

ખરાબ હવામાન વચ્ચે 20806 ભક્તો પવિત્ર ગુફામાં પહોંચ્યા,દર્શનાર્થીઓની સંખ્યા 2.29 લાખને પાર

શ્રીનગર :ખરાબ હવામાન હોવા છતાં રવિવારે 20806 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા તેમજ દર્શનાર્થીઓની સંખ્યા 2.29 લાખને વટાવી ગઈ છે. વરસાદ પછી પણ બાલટાલ અને અમરનાથ બંને ટ્રેક પરથી યાત્રા અવાર-નવાર ચાલુ રહી હતી. બીજી તરફ, રવિવારે હવામાનમાં આવેલા બદલાવને કારણે જમ્મુ-કાશ્મીર બંને વિભાગોમાં ભારે વરસાદ થયો હતો. રવિવારે સવારે કડક સુરક્ષા વચ્ચે ભગવતી નગર […]

અમરનાથ યાત્રા 2023:બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

15 દિવસમાં બે લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત  આ વખતે અમરનાથ યાત્રા 31 ઓગસ્ટ સુધી ચાલશે જાણો અમરનાથ યાત્રા સંબંધિત દરેક અપડેટ વિશે  જમ્મુ:દક્ષિણ કાશ્મીરના હિમાલય વિસ્તારમાં સ્થિત અમરનાથ ગુફા મંદિરમાં શનિવારે 21,000 થી વધુ લોકોએ પવિત્ર બરફના શિવલિંગ પર પૂજા કરી હતી. આ સાથે આ વાર્ષિક યાત્રાના પ્રથમ 15 દિવસમાં અત્યાર સુધીમાં બે લાખથી […]

1 લી જુલાઈથી શરુ થયેલી અમરનાથની યાત્રામાં અત્યાર સુધી 1.70 લાખ લોકોએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

શ્રીનગરઃ- 1લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાની શરુઆત થઈ હતી આજે યાત્રાને 15 દિવસ થઈ રહ્યા છે ત્યારે અત્યાર સુધી અહીં લાખો ભક્તો આવી ચૂક્યો છે વચ્ચે હવામાનની સ્થિતિ ખરાબ હોવાના કારણે સતત 4 દિવસ યાત્રીઓને ગુફા સુધી જવા માટે રોકવામાં આવ્યા હતો જો કે યાત્રીઓની ભક્તિમાં કોઈ ઘટાડો થયો ન હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા […]

હવામાનની સ્થિતિ સુધરતાની સાથે જ કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમરનાથની યાત્રા ફરી શરુ કરાઈ

શ્રીનગરઃ 1 લીજુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થયો હતો ત્યાર બાદ થોડા જ દિવસમાં વાતાવરણ અંત્યત ખરાબ બન્યું હતું જેને જોતા અમરનાથ જતા યાત્રીઓને કેમ્પ સાઈડ પર જ અટકાવવામાં આવ્યા હતા સતત 4 દિવસ બાદ ફરી આજરોજ ગુરુવારથી અમરનાથ જતા યાત્રીઓને આજે ફરી જવા દેવામાં આવ્યા છે.  ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે છેલ્લા ઘણા દિવસોથી […]

સતત ચોથા દિવસે અમરનાથ યાત્રા સ્થગિત, 15 હજારથી વધુ યાત્રીઓ ખરાબ હવામાનને કારણે ફસાયા

  શ્રીનગરઃ- 1 લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થયો હતો શરુાતના દિવસોમાં યાત્રીઓ દર્શન કરવા સારી રીતે પહોંચી રહ્યા હતા જો કે યાત્રાના થોડા દિવસોમાં જ હવામાનની સ્થિતિ બદલાતા યાત્રીઓએ હાલાકિ ભોગવવાનો વારો આવ્યો હતો આજરોજ મંગળવારને 11 જુલાઈએ પણ સતત ચોથા દિવસે ખરાબ વાતાવરણ અને વરસાદને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ છે. જાણકારી […]

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો નિષ્ફળ પ્રયાસ , સેનાએ એક આતંકીને ઠાર કર્યો

શ્રીનગરઃ- 1 લી જુલાઈના રોજથી થી અમરનાથયાત્રાનો આરંભ થયા હતો યાત્રાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો દરવર્ષની સરખામણીમાં આ વખતે સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું જેને લઈને કોઈ આતંકી ઘટનાને અંજામ ન આપી શકે ત્યારે અમરનાથ યાત્રા પર કાયમ આતંકીઓની નજર હોય છે જો કે આ વખતે સેનાએ આતંકીઓના […]

અમરાનથ યાત્રામાં વરસાદે પહોંચાડી ખલેલ – સતત ત્રીજા દિવસે ખરાબ હવામાનને કારણે યાત્રા રદ કરાઈ

  શ્રીનગરઃ- દેશભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે કેટલાક રાજ્યોમાં વરસાદે પોતાનું રૌદ્રરુપ બતાવ્યું છે ત્યારે પહાડી વિસ્તારોમાં ભસ્ખલન જેવી ઘટનાઓમાં કેટલાકના મોત થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છએ આવી સ્થિતિમાં બાબા બર્ફાનીના દર્શન કરવા પહોંચેલા યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 1લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થયો ત્યારથી લઈને અત્યાસ સુધી […]

અમરનાથ યાત્રા 3 દિવસ બાદ ફરી થઈ શરૂ,ખરાબ હવામાનને કારણે અટકાવવામાં આવી હતી યાત્રા

હવામાનમાં સુધારો થતાં પહેલગામથી ફરી શરૂ થઈ અમરનાથ યાત્રા ત્રણ દિવસ માટે સ્થગિત કરવામાં આવી અમરનાથ યાત્રા શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા ત્રણ દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી, જેના વિશે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાનમાં સુધારો થતાં રવિવારે બપોરે પહેલગામ બાજુથી અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ હતી. અમરનાથ યાત્રાને પંજતરણી અને શેષનાગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code