1. Home
  2. Tag "amarnath yatra"

અમરનાથ યાત્રાઃ ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી 6649 યાત્રાળુઓનો રવાના

નવી દિલ્હીઃ આજે સવારે ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા માટે છ હજાર 649 યાત્રાળુઓનો 11મો સમૂહ રવાના થયો. 275 વાહનોમાં દ્વારા આ તમામ યાત્રાળુઓ બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ પહોંચશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બે હજાર 337 યાત્રાળુઓ બાલતાલ અને ચાર હજાર 322 યાત્રાળુઓ પહેલગામ જવા રવાના થયા છે. આ બંને કેમ્પમાંથી યાત્રાળુઓ […]

અમરનાથ યાત્રા : અત્યાર સુધીમાં 1.11 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

નવી દિલ્હીઃ આ વર્ષની અમરનાથ યાત્રાના પહેલા છ દિવસમાં, 1.11 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. આજે, બુધવારે, જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી ૭,૫૭૯ શ્રદ્ધાળુઓનો નવો સમૂહ કાશ્મીર માટે રવાના થયો. અધિકારીઓએ જણાવ્યું હતું કે યાત્રા ૩ જુલાઈથી શરૂ થઈ હતી અને ત્યારથી ૧.૧૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. સુરક્ષા […]

અમરનાથ યાત્રાઃ પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી ભક્તોનો પહેલો જથ્થો રવાના થયો

નવી દિલ્હીઃ આજે ગુરુવારે અમરનાથ યાત્રાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી ભક્તોનો પહેલો જથ્થો ‘હર હર મહાદેવ’ ના જયઘોષ સાથે પવિત્ર ગુફા મંદિર તરફ રવાના થયો છે. આ યાત્રા દરમિયાન ભક્તોની સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યાત્રાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મનીષા રામોલા નામની એક શ્રદ્ધાળુએ […]

‘જય ભોલેનાથ’ના નારા સાથે અમરનાથ યાત્રાનો શુભારંભ, પ્રથમ ટુકડી રવાના થઈ

નવી દિલ્હીઃ આજે બુધવારે સવારે ભગવતી નગર બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓ ભગવાન શિવના મંત્રોચ્ચાર સાથે અમરનાથ યાત્રા માટે રવાના થયા છે, જમ્મુ ‘બમ-બમ ભોલે’ ના નારાથી ગુંજી રહ્યું છે. પહેલા વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી. જેમાં જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ તેમાં ભાગ લીધો હતો. પૂજા પછી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પ્રથમ ટુકડીને લીલી ઝંડી આપી છે. […]

અમરનાથ યાત્રાની સુરક્ષા માટે જમ્મુ-કાશ્મીરમાં સેનાનાં ઓપરેશન શિવાનો પ્રારંભ

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં, સેનાએ ઓપરેશન શિવા શરૂ કર્યું છે, જે 3 જુલાઈથી શરૂ થનારી 38 દિવસની અમરનાથ યાત્રાને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવા માટે એક વ્યાપક સુરક્ષા પહેલ છે. જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફા મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે. એમની સુરક્ષા માટે ઓપરેશન શિવામાં CRPF, BSF, SSB, ITBP અને CISF ના એકમો સહિત […]

ભારત-પાકિસ્તાન તણાવ, છતાં અમરનાથ યાત્રા માટે હજારો લોકોએ નોંધણી કરાવી

બાબા બર્ફાનીની પવિત્ર અમરનાથ યાત્રા (અમરનાથ યાત્રા 2025) 3 જુલાઈથી શરૂ થશે. તે 9 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ હોવા છતાં, આ વખતે 38 દિવસની યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ઘણો ઉત્સાહ છે. અત્યાર સુધીમાં, ગ્વાલિયરના નયા બજારમાં સ્થિત પંજાબ નેશનલ બેંક શાખામાં 1250 થી વધુ શ્રદ્ધાળુઓએ ઓફલાઇન નોંધણી કરાવી છે. આ વખતે પણ […]

અમરનાથ યાત્રાઃ આશરે પાંચ લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

છેલ્લા 52 દિવસથી ચાલી રહી છે અમરનાથ યાત્રા સોમવારે સવારે પંચતર્ણીથી પવિત્ર ગુફા સુધીની યાત્રાનો અંતિમ ચરણ શરૂ કર્યો નવી દિલ્હીઃ છેલ્લા 52 દિવસથી ચાલી રહેલી અમરનાથ યાત્રાનું આજે સમાપન થશે. અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. મહંત સ્વામી દીપેન્દ્ર ગિરી દ્વારા હાથ ધરવામાં આવેલી છડી મુબારક (ભગવાન શિવની ચાંદીની ગદા)એ […]

અમરનાથ યાત્રાઃ 35 દિવસમાં 4.85 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. છેલ્લા 35 દિવસમાં 4.85 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા કરી છે. શનિવારે, 991 મુસાફરોનું એક નાનું જૂથ ખીણ માટે રવાના થયું હતું. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અમરનાથ યાત્રા પર નીકળનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે. અત્યાર સુધીમાં 4.85 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા કરી […]

અમરનાથ યાત્રાઃ એક મહિનામાં 4.66 લાખ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા

નવી દિલ્હીઃ 29 જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ના અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે 1,477 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુથી કાશ્મીર જવા રવાના થયો હતો. આ સાથે જ અમરનાથ યાત્રા પર જનારા કુલ શ્રદ્ધાળુઓની સંખ્યા અત્યાર સુધીમાં 4.66 લાખ થઈ ગઈ છે. અમરનાથ યાત્રા 29 જૂને શરૂ […]

અમરનાથ યાત્રાઃ અત્યાર સુધીમાં 4.25 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

નવી દિલ્હીઃ 29 જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. છેલ્લા 26 દિવસમાં અમરનાથના દર્શને જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 4.25 લાખને વટાવી ગઈ છે. ગુરુવારે જમ્મુથી કાશ્મીર જવા માટે 3,089 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ રવાના થયો હતો. ગયા વર્ષે સમગ્ર સમયગાળા દરમિયાન માત્ર 3.50 લાખ શ્રદ્ધાળુઓએ જ અમરનાથ યાત્રા કરી હતી. આ વર્ષે માત્ર 26 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code