અમરનાથની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા માત્ર 20 દિવસમાં જ 3 લાખનો આંકડો પાર કરી ગઈ
શ્રીનગરઃ- આ મહિનાની શરુઆતથી એટલે કે 1લી જુલાઈના રોજથી અમપનાથ ાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો દેશભરના ખૂણે ખૂણેથી બાબા બર્ફાનીના ભક્તો યાત્રા કરી રહ્યા છએ ત્યારે છેલ્લા 20 દિવસમાં જ યાત્રાળુંઓની સંખ્યાએ રેકોર્ડ બનાવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જઅત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો અમરનાથના દર્શન કરી ચુક્યા છે. આ આંકડા માત્ર 21 દિવસના છે […]