1. Home
  2. Tag "amarnath yatra"

અનરનાથ યાત્રી નિવાસ અને મેનેજમેન્ટ સેન્ટરના નિર્માણ કાર્યનો આજથી આરંભ – કેન્દ્રીય મંત્રી હરદિપ સિંહ પુરીએ કર્યો શિલાન્યાસ

અમરનાથ યાત્રી નિવાસ અને મેનેજમેન્ટ સ્નેટ્રના કાર્યનો આરંભ આજરોજ મંગળવારે કેન્દ્રીય મંત્રીએ કર્યો શિલાન્યાસ શ્રીનગરઃ- કેન્દ્રની સરકાર સતત યાત્રીઓને અનેક સુવિધાઓ પુરી પાડી રહી છે. ચારધામ યાત્રા હોય કે પછી અમરનાથની યાત્રા હોય કે પછી દેશના કોઈ પણ ઘાર્મિક સ્થાનની યાત્રા હોય સરકાર સતત યાત્રીઓ માટે અવનવી સુવિધાઓ વિકસાવી રહી છએ,જેથી કરીને યાત્રીઓને પોતાની યાત્રા […]

62 દિવસની અમરનાથ યાત્રા શરૂ: ભક્તોએ બાબા બર્ફાનીના વિશાળ સ્વરૂપના કર્યા દર્શન

62 દિવસની અમરનાથ યાત્રા શરૂ ભક્તોએ બાબા બર્ફાનીના કર્યા દર્શન શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ શનિવારે અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સિન્હાએ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે યાત્રાળુઓની આરામ અને સુવિધા માટે શક્ય તેટલી શ્રેષ્ઠ […]

અમરનાથ યાત્રાને લઈને સરકારના નવા નિયમો , આ ઉંમરના લોકો અને સગર્ભા સ્ત્રીઓ માટે યાત્રા કરવા પર લાગ્યો પ્રતિબંધ

અમરનાથ યાત્રાને લઈને મોટો નિર્ણય વધુ ઉમંરના લોકો હવે નહી કરી શકે આ યાત્રા શ્રીનગરઃ- દેશભરમાં લાખો લોકોની આશ્થાનું પ્રતિક ગણાતા અમરનાથ મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છએ, અમરનાથની યાત્રા કરવી મોટા ભાગના શ્રધ્ધાળુંઓની ઈચ્છા હોય છે દરવર્ષે યાત્રીઓની સંખઅયામાં સતત વધારો પણ થયો જાય છે ત્યારે આ સ્થિતિમાં હવે આ વર્ષ દરમિયાન […]

અમરનાથ યાત્રા શરુ થવાની તારીખ જાહેર, 17 એપ્રિલથી શરુ થશે નોંધણીની પ્રક્રિયા, 31 ઓગસ્ટ સુધી ચાલશે યાત્રા

અમરાનથ યાત્રાની તારીખ થઈ જાહેર 17 એપ્રિલથી નોંધણીની પ્રક્રિયા થશે શરુ શ્રીનગરઃ- દેશભરમાં અમરનાથ જવા માંગતા યાત્રીઓ અમરનાથની યાત્રા ક્યારથી શરુ થાય તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે અહી જવા માંગતા યાત્રીઓ માટે સારા સમાચાર છે જાણકારી પ્રમાણે 17 એપ્રિલના રોજથી અમરનાથ યાત્રા માટેની નોંધણીની પ્રક્રિયા શરુ થઈ રહી છે. વધુ વિગત પ્રમાણે  દક્ષિણ […]

અમરનાથ યાત્રા પર જનારા ભક્તો માટે સારા સમાચાર,1લી એપ્રિલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ!

શ્રીનગર:અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે.વાસ્તવમાં બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 1લી એપ્રિલથી શરૂ થઈ શકે છે. અધિકારીઓનું કહેવું છે કે 1 એપ્રિલને સંભવિત તારીખ તરીકે ગણવામાં આવી રહી છે કારણ કે ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી અમરનાથ શ્રાઈન બોર્ડના સભ્યોની બેઠક હજુ સુધી યોજાઈ નથી. સાથે જ એવો પણ અંદાજ […]

અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન,આ વર્ષે 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન  

12 ઓગસ્ટ,શ્રીનગર:અમરનાથની પવિત્ર ગુફામાં શુક્રવારે પ્રતિક છડી મુબારકની સ્થાપના સાથે જ ધાર્મિક રીતે અમરનાથ યાત્રા પૂર્ણ થઈ છે.જોકે, 5 ઓગસ્ટથી સત્તાવાર રીતે અમરનાથ યાત્રા બંધ કરી દેવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું કે,છડી મુબારક શુક્રવારે સવારે 2.30 વાગ્યે મહંત દીપેન્દ્ર ગિરીના નેતૃત્વમાં પવિત્ર ગુફામાં પહોંચી હતી. સવારે સૂર્યોદય થતાની સાથે જ શ્રાવણ પૂર્ણિમાના મુહૂર્તમાં પવિત્ર ગુફાના દર્શન […]

અમરનાથ બાબા બર્ફાનીની ગુફા પાસે આભ ફાટવાની ઘટનામાં અત્યાર સુધી 20 લોકોના મોત

અમરનાથની યાત્રામાં અત્યાર સુધી 20મા મોત આજથી ફરીથી શરુ કરાઈ યાત્રા શ્રીનગર – શુંક્રવારના રોજ અમરનાથ યાત્રા પર કુદરતી પ્રકોપ વર્તાયો હતો. અમરનાથ બાબા બર્ફાનીની ગુફા પાસે આફ ફાટવાની ઘટના બની હતી જેમાં ગઈકાલ સુધી 16 લોકોના મોતનો એહેવાલ હતો જ્યારે હવે આજે મોતની સંખ્યા વધીને 20 પર પહોંચી ચૂકી છે. આ સાથે જ અત્યાર […]

બાબાન બર્ફાનીની ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના બાદ ફરીથી અમરનાથની યાત્રા શરુ કરાઈ

અમરનાથની યાત્રા ફરીથી શરુ કતરવામાં આવી વાદળ ફાટવાની ઘટના બાદ પમ શ્રદ્ધાળુંઓમાં અપાર શ્રદ્ધા શ્રીનગર –  બાબા અમરનાથના દર્શન માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુંઓ જતા હોય છે ,દરેક લોકો અહી આવવા માટે ઘણા ઉત્સુક હોય છે જો કે આ વર્ષેની યાત્રામાં કુદરતનો કહેર જોવા મળ્યો હતો, બાબા બર્ફાનીની ગુફાથી થોડી દૂર વાદળ ફાટવાની ઘટના બની જેમાં […]

PM  મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદ એ અમરનાથ યાત્રાની ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું – દરેક સંભવ મદદ કરવાનું આપ્યું આશ્વાસન

અમરનાથ ગુફા પાસે વાદળ ફાટતા 15ના મોત થયા PM  મોદી એ અમરનાથ યાત્રાની ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું  દરેક સંભવ મદદ કરવાનું આપ્યું આશ્વાસન દિલ્હી:- વિતેલી દિવસને રાતે  જમ્મુ-કાશ્મીર સ્થિત પવિત્ર યાત્રાધામ અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના બની હતી જેમાૈં 15 લોકોના મોત થયા હોવાની માહિતી મળી  છે  હાલ પણ  જ્યારે 40 જેટલા લોકો […]

અમરનાથ યાત્રા: ભારે વરસાદને કારણે હેલિકોપ્ટર સેવા પ્રભાવિત 

શ્રીનગર:ભારે વરસાદને કારણે બેઝ કેમ્પ બાલટાલમાં અમરનાથ યાત્રા પર દેવામાં આવતી હેલિકોપ્ટર સેવા પણ પ્રભાવિત થઈ છે.ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ખરાબ હવામાનના કારણે બાબા બર્ફાનીના દર્શન માટે હેલિકોપ્ટર સેવા ચાલી શકી નથી.હવામાન સાફ થતાં હેલિકોપ્ટર સેવા ફરી શરૂ થશે. ગત દિવસે પણ ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી. મળતી માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code