1. Home
  2. Tag "amarnath yatra"

અમરનાથ યાત્રીઓ માટે ફ્રી ઈન્ટરનેટ સુવિધા,આ 3 મહત્વના સ્થળો પર વાઈફાઈ એક્ટિવેટ

અમરનાથ યાત્રીઓ માટે વધુ એક સારા સમાચાર અમરનાથ યાત્રીઓ માટે ફ્રી ઈન્ટરનેટ સુવિધા આ 3 મહત્વના સ્થળો પર વાઈફાઈ એક્ટિવેટ શ્રીનગર:અમરનાથ યાત્રીઓ માટે વધુ એક સારા સમાચાર છે.મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકારે ફ્રી ઈન્ટરનેટની વ્યવસ્થા કરી છે.જેથી યાત્રા દરમિયાન પણ ભક્તો પોતાના પરિવાર સાથે જોડાયેલા રહે. શનિવારે, જમ્મુ સ્માર્ટ સિટી લિમિટેડ (JSCL) એ બેઝ કેમ્પ […]

આજથી અમરનાથ યાત્રાનો થયો આરંભ,સમગ્ર વિસ્તાર ભોલેના નાદથી ગુંજ્યો – અંદાજે 10 હજારયાત્રીઓ દર્શન માટે પહોચ્યા

આજથી અમરનાથ યાત્રાનો થયો આરંભ – અંદાજે 10 હજારયાત્રીઓ દર્શન માટે પહોચ્યા   શ્રીનગર – આજે 30 જૂનના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થી ચૂક્યો છે,વિતેલા દિવસે પ્રથમ જૂથને લેફ્ટનર સિન્હાએ લીલી ઢંજી બતાવી રવાના કર્યા હતા ત્યારે આજરોજ વિધિવત રીતે પ્રથમ સમૂહ બાબા બર્ફાનીની ગુફાએ દર્શનમાટે આવી પહોચ્યો છે. જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી બુધવારે […]

અમરનાથ યાત્રાના શ્રધ્ધાળુંઓમાં ભારે ઉત્સાહ – મંત્રોચ્ચાર વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બાબા બર્ફાનીના દર્શન માટે પ્રથમ સમૂહને કર્યો રવાના

અમરનાથ યાત્રાના શ્રધ્ધાળુંઓમાં ભારે ઉત્સાહ  બાબા બર્ફાનીના દર્શ  માટે પ્રથમ સમૂહ રવાના કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો યાત્રીઓની સુરક્ષાને લઈને ડ્રોનની મદદ પણ લેવાશે શ્રીનગર –  અમરનાથ યાત્રાનો આરંભ થી રહ્યો છે ત્યારે પ્રથમ શ્રદ્ધાળુંઓનો સમૂહ અમરનાથ બાબા બર્ફાનીના દર્શન માટે રવાના ચૂક્યો છે.બેઝ કેમ્પ ભગવતી નગરથી આજે વહેલી સવારે પ્રથમ બેચ ભોલેના નાદ સાથે કડક […]

અમરનાથ યાત્રામાં 50 હજાર સુરક્ષા જવાનો તૈનાત રહેશે, ડ્રોનથી સતત નિરીક્ષણ કરાશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં વધારો થયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે કવાયત આરંભી છે. દરમિયાન આગામી તા. 30મી જૂનથી વિશ્વપ્રસિદ્ધ અમરનાથ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને વહીવટી તંત્ર પણ વધારે સક્રીય બન્યું છે. તેમજ ભક્તોની સુરક્ષા માટે 50 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. આ વર્ષે […]

અમરનાથ યાત્રા પર નહી મળે જંક ફૂડ તથા ઓઈલી વસ્તુઓ – આ પ્રકારના જંકફૂડ પર પ્રતિબંઘ

અમરનાથ યાત્રા પર જંક ફૂડ બેન તળીવી વસ્તુઓ, સ્વિટ ડિશ અને ટિપ્ત નહી મળે શ્રીનગરઃ- કોરોના મહામામારીને કારણે 2 વર્ષથી બાબા બર્ફાનીની ગુફા એવા અમરનાથનની યાત્રા પર પ્રતિબંધ હતો ત્યારે હવે આ વર્ષથી અમરનાથ યાત્રાનો આરંભ થવા જઈ રહ્યો છે.ટૂંક સમયમાં યાત્રા શરુ થવાની છે ત્યારે હવે યાત્રીઓ માટે બનવા ખોરાકને લઈને મહત્વના આદેશ જારી […]

અમરનાથ યાત્રાને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત – યાત્રામાર્ગ તથા કેમ્પ પર ડ્રોન દ્રારા ચાંપતી નજર રખાશે, યાત્રીઓને પણ ટ્રેકિંગ

અમરનાથ યાત્રાને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો  યાત્રામાર્ગ તથા કેમ્પ પર ડ્રોન દ્રારા  રખાશે નજર યાત્રીઓનું કરાશે ટ્રેકિંગ શ્રીનગરઃ- 30 જૂનથી અમરનાથ યાત્રાનો આરંભ થઈ રહ્યો છે જેને લઈને  લઈને સુરક્ષા બાબતે ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે આતંકીઓ હુમલાને ધ્યાનમાં રાખઈને પેની નજર રખાી રહી છે ,વિતેલા દિવસને ગુરુવારે આ બાબતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ […]

અમરનાથ યાત્રા પર સ્ટિકી બોમ્બનું જોખમ – સેના તૈનાત કરવા સહીત વાહનોને ત્રિસ્તરીય સુરક્ષા જેવા બંદોબસ્તની ગોઠવાશે

અમરનાથ યાત્રા પર સ્ટિકી બોમ્બનું જોખમ  સેના કારશે તૈનાત  વાહનોને અપાશે ત્રિસ્તરીય સુરક્ષા દિલ્હી –  30 જૂનના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થવા જઈ લરહ્યો છે ત્યારે તેની સુરક્ષાને ધ્યાનમાં લઈને કેન્દ્ર અનેક પગલા લઈ રહી  છે કારણ કે સ્ટિકી બોમ્બ અમરનાથ યાત્રા માટે જોખમ સાબિત થઈ ષકે છે. જેનાથી બચવા માટે યાત્રામાં સામેલ વાહનોને ત્રિસ્તરીય […]

શ્રીનગરમાં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીનો ઠાર,અમરનાથ યાત્રા હતી નિશાન  

શ્રીનગરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા   પોલીસે લશ્કરના બે આતંકવાદીઓને ઠાર કર્યા  30 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા હતી નિશાન  આ વર્ષે અત્યાર સુધીમાં ખીણમાં 100 આતંકીઓને ખતમ કર્યા  શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના બેમિના વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ સાથેની અથડામણમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.આ દરમિયાન એક પોલીસકર્મીને પણ […]

અમરનાથ યાત્રા પર જનારાઓ માટે સારા સમાચાર,હવે મળશે આ સુવિધા

અમરનાથ યાત્રા પર જનારાઓ માટે ખુશખબરી બાબા અમરનાથ યાત્રા 30 જૂનથી થઇ રહી છે શરૂ તમામ તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ Jio કંપની Wi-Fi સુવિધા આપવા માટે થઇ સંમત ચંડીગઢ:બાબા અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઈ રહી છે.અમરનાથ યાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાની અંતિમ તારીખ 15 જૂન સુધી રાખવામાં આવી છે.તે જ સમયે, […]

અમરનાથ યાત્રા પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ,NSA ડોભાલ રહ્યા હાજર

અમરનાથ યાત્રા પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ NSA ડોભાલ પણ રહ્યા હાજર સુરક્ષા તૈયારીઓ પર સમીક્ષા દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે બે ઉચ્ચ સ્તરીય બેઠકોમાં જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા સંબંધિત સાધનો અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. વન-ઓન-વન મીટિંગોએ યાત્રા અંગે ચર્ચા કરી, જે બે વર્ષ પછી આ વર્ષે 30 જૂને શરૂ થશે, એવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code