1. Home
  2. Tag "ambedkar death anniversary"

બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ, પીએમ મોદી એ પાઠવી શ્રદ્ધાંજલિ

દિલ્હી – ભારતનું બંધારણ લખનાર ડૉ. ભીમરાવ આંબેડકરની આજ રોજ 6 ડિસેમ્બરના  દિવસે પુણ્યતિથિ છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. બાબા સાહેબનું નિધન 6 ડિસેમ્બર 1956ના રોજ થયું હતું. ઉલ્લેખનીય છે કે  બાબાસાહેબ એક મહાન અર્થશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રી, રાજકારણી તેમજ સમાજ સુધારક હતા. તેમણે જીવનભર દલિત જાતિના કલ્યાણ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code